Book Title: Pathik 1991 Vol 31 Ank 04
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ! પથિક [ ૧૦૯ 9. ૮૧. જૂનાગઢના નવાબ હામિદખાનનું મૃત્યુ ઈ.સ. ૧૮૧૧ માં થયું ત્યારે એના વારસા બાબતમાં વાંધો પડ્યો હતો. રાધનપુર બેગમને પુત્ર બનાવટી હતો, જ્યારે રાજપૂતાણ બેગમને પુત્ર મહોબતખાન નરર હતા, એ તકરાર પર કમ્પની સરકાર વતી કેપ્ટન મૈકમોંએ તપાસ ચલાવી મહાબતખાન ઓરસ પુત્ર હતા, જ્યારે રાધનપુરી બેગમનો પુત્ર બનાવટી હતા, એવું ઠરાવતાં મહોબતખાનને નવાળા તરીકે રજાભિપક થે હતા. કચ્છમાં રાયધણજીના મૃત્યુ બાદ માનસંગજી એમના અનૌરસ સંતાન (પુત્ર) હતા, જ્યારે ભાઈજીબાવાના પુત્ર લધુભા ખરા વારસ હતા, એવી તકરાર માંડવીના કારભારી .રરાજ તથા કેટલાક ગરાસદારોએ ઉઠાવી હતી, પણ ક૫ની સરકાર તરફથી કંઈ દરમ્યાનગીરી (જૂનાગઢ". મફક) કરવામાં આવી ન હતી, કેમકે જમાદારના પુત્ર તથા જગજીવન મહેતાનું એ ન જતુ; જોક રાયધણજીએ પિતાના વકીલ મારફતે કમ્પની સરકારને પત્ર લખી માનસંગજી પિતાને પુત્ર તથા વારસ હૈવાનું જણાવ્યું હતું. * પૃ. ૮૪. રાજકુમારી કેસરબાએ સંગ્રામમાં ભાગ લીધો હતો, એણે અનેક જખમો શીર્થ ભરી લડત દરમ્યા વરને વિરતા બતાવી હતી એમ અ ગ્રેજ ઈતિહાસલેખકો જણાવે છે. પુ. ૪૮. મહારાવ દેસલજીના મોટા પુત્ર રવાજી પટરાણીના પુત્ર હતા, જયારે બીજા પુત્ર ગગુભા નામે હતા તે બીજી રાણાના પુત્ર ચાવ. દેસલ ગગુભા તરફ વધુ ભાવ હતા. એમને એરાને ગરાસ આપ્યા હતા રબાઇ તથા એમના માતુશ્રી સાથે અણબનાવ થતા એ મુંદ્રા રહેવા ગયાં હતાં. પછીથી મુંદ્રા મહાજનના પ્રવાસી સમાધાન થયું હતું. પૃ. ૮૯. બપોમાં જન્મેલ સર થા ટાપણ ઈ.સ. ૧૮૭૦ પછી જંગબારમાં મહત્વના સ્થાને હતા અને ત્યાં સુતાના સલાહકાર હતા. (ઈ.સ. ૧૮૨૩-૧૮૯૦). પૃ. ૨૦. મહારાવ પ્રાગમલજીના રાસનકાલ દરમ્યાન રાજયની ટંકશાળમાં પાંચ કેરીની કિંમતને ચાંદીના પાયા 'છાપવા શરૂ થયું હતું , એ ઉપરાંત સેનાની કારી (૨૫ ચાંદીની મારી જેટલી કિ મતi), સાન એવ માર પવાર કારીતા કિ મતની) તથા સેનાની બહાર (એકસે કેરીની કિ મત) એ માં “વલ હતા અને આ સિક્કા ચલણમાં પણ મુકાયા હતા. મહારાવ દેસલજીના શાનકાલ નાના કડા(ન્યાદા ૧૫ કારાના મત)ના સિક્કો પહેલી વાર કચ્છમાં છપાયે હતા અને વણમાં મુકાયા હતા. સુવા : લટી ૧૭ મં: ‘હા ટેલ'ની જગાએ “હોસ્પિટલો વાંચવાનું પૃ. ૬ ઇ. ઇ.ટ. ૧૮૭ માં જમા કયમના સ્વી ના થઇ હતી. એનું નવું મકાન બનાવવા માટે ફન્ડ એકઠું કરવામાં મુંબઈના શરૂ કરાવજી નાયકા મુખ્ય હિસ્સો હતા. પાયાવિધ ઈ.સ. ૧૮૮૪ મા થઈ. ઝિમને નાના કુડ ૪ સિક્કા મુઘલ શાસકો તથા કચ્છના રાજવીઓના સમયના સચવાયેલ છે. લાધના પ્રાચી તેમજ અર્વાચીન સન્યના આદ્ર મો ક્ષત્રપ કુઅણ ગુપ્ત દૂ તથા બાળ રાલકે માદા કંકા તમજ ત્રાંબાના સિક્કા સંખ્યાબંધ છે, વિદેશના સિકકા પણ છે. ચાદીના ડાયલવાળુ ઈ., ૧૮૮૫ માં કચ્છના બનવુ ઘાડયાળ છે. કાષ્ઠને અરાવત હાથી (જેની પાલના ટાકટ બાર પડી છે) છે. વિશ્વને થપુ સુલતાન ફૂતમામદને ભેટ આપેલ હૈદરી તપ, એક પાચુ બોઝ તપ, લે ખડ ટુકડે કતી એક ગોળ તાપ, ક્ષત્રપ શાસનકાલના લખિલેખો પણ સચવાયા છે. ૧૪ જૂ, .સ. ૧૮૭૭ ને રિપોર્ટ સાથે કચ્છના શિક્ષણાધિકારી દલપતરામ પ્રા. ખખર કમાલ મળેલ જૂના સિક્કાની ત્રણ થેલા કચ્છના દીવાન મણિભાઈ જસભાઈ સમક્ષ રજૂ ક૨વે છે સિક્કા પણ લુઝ અમમાં સચવાયેલ છે. હડપ્પીય સમયનો સીલે તથા કેટલાક અવશેષે ત્યાં સચવાયા છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36