________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંધશ્રદ્ધાને કારણે જ આ લેકે અનેક જાતના વહેમનું સંગ્રહસ્થાન બની ગયાં છે. કોઈ પણ રોગચાળે કે આપત્તિ રેવા દેવાની બાધા લે છે. આ કાર્ય દેવ-દેવીના દૂત તરીકે ભગત-ભગતાણી કરે છે. ગત કે ભગતાણીનું કામ કરનાર વર્ગ એમની જાતિનાં જ માણસ હોય છે. એ ડુંગર નવડાવે, ડુંગર ઉપર દવ (આગ લગાડે, માતાને ભાર કાઢે તથા પિતાનાં પશુઓ માટે બાધા લે છે. તેઓ પાડા બકરે કે મર બલિ તરીકે ચડાવે છે. આમ મનુષ્ય અને પશુ બનેની આપત્તિ દૂર કરવા બાધા (માનતા) રાખવામાં આવે છે.
ધર્મના પરંપરાગત સ્વરૂપમાં એની વારસાગત શ્રદ્ધા એ એમનાં અપરિવર્તિત મૂલ અને પ્રતીનું સારું ઉદાહરણ છે. સ્થળતપાસ દ્વારા કેટલાંક મુખ્ય અને પ્રસંગોચિત દેશ-દેવીઓનાં સ્થાન પૂજાવિધિ માન્યતા વગેરેની માહિતી મેળવવામાં આવી જે નીચે મુજબ છે :
(1) બરમદેવ શ્રાવ) બ્રહ્મા તરીકે પૂજાતા આ દેવનું સ્થાન પીપળો સીમળે કે સીસમના ઝાડ નીચે હોય છે. એનું મુખ્ય મંદિર પારડી ગામમાં રાષ્ટ્રિય ધોરી માર્ગ ઉપર મામલતદાર કચેરી પાસે આવેલું છે. એ ઉપરાંત તાલુકામાં બીજા બે જાણીતા મંદિર છે એક બગવાડા ગામમાં અને બીજું બલીઠા ગામમાં બાકીનાં નાનાં નાનાં મંદિર વગરનાં સ્થાન આખા તાલુકામાં ૪૦ થી ૫૦ જેટલાં છે. આ દેવની અગત્યની બાધાઓ માનતાઓ પૂજાવિધિ વગેરે માટે પારડીના મદિર આખા તાલુકાની આદિવાસી પ્રજ આવે છે.
આસો વદ બારસને દિવઝે આ દેવની પૂજા થાય છે, મેળે ભરાય છે, લીધેલી બાધાઓ (માનતાએ) મુકાય છે અને બીજી બાધાઓ લેવાય છે. ખાસ કરીને ગોવાળિયા આ દેવને સવિશેષ માને છે. બળદ ગાય ભેસના શી ગડાને ગેરુ લગાડે છે, મંદિર નાળિયેર-સી દૂર-ચેખા ફૂલ વગેરે ચાવે છે. હાલમાં કેટલાક માદમાં આ મૂર્તિ મુકેલી જણાય છે, પરંતુ દૂરના જંગલાવતારનાં ગામામાં માટીનો આકાત અથવા લાકડામાંથી બનાવેલ બ્રહ્મદેવની પૂજા થાય છે.
(૧) સલાબાઈ લાલબાઈ કે શીતળા દેવી, આ દેવીનું મુખ્ય મંદિર વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાને મળી ગામે આવેલ છે. બીજ મદદ પારડી તાલુકાના બગવાડા ગામે આવેશું છે. આ દવાના ઉપાસના શ્રાવણ સુદ સાતમના દિવસે થાય છે. દક્ષિણ ગુજરાત યુનિવટીના સંસ્થા “સન્ટર કાર ફાયર સ્ટડીઝ તરફથી “દવા આદેલન’ નામનું પુસ્તક પ્રગટ થયું છે, જેના લેખક ડાવડ હાડમન સન ૧૯૨૨ ના નવમ્બરમાં સુસ્ત જિલ્લાના આદિવાસીઓમાં “દેવા આદેન' નામથી પ્રગટેલા સામૂહિક ચેતનાનું વર્ણન કર્યું છે. ગાંધીયુગમાં આદિવાસીઓમાં ધાર્મિક માન્યતાઓ સાથે રાજકીય જાત અને મનન બદલાયેલા મિજાજનું આ પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે, ડેવિડ હાડિ મનના મત અનુસાર આ દવા સલાબાઈ તરીકે જાણીતી બની હતી. એ મૂળ ધાણા જિલાના પાલઘર વિસ્તાભાવ આવા હતા૫ અને ત્યાંથી વાપી દમણ પારડી ધરમપુર વાંસદા ઉનાઈ સાનગહ થઈને ખ્યા જા જાણીતા બની હતી. વધુમાં હાર્ડિમન લખે છે કે અલાબાઈ દેરી શીતળાની દેવા તરાક ઉભા કમાન પાર વિસ્તારના આદિવાસી બે વાસ્તે સમાજસુધારણા માટેનું પરિબળ બનાં તથા આણે ડામના ફક માટે ભૂત-રાક્ષસ-ડાકણવદ્યા જેવી માન્યતા ઉપરના હુમલા તરીકે કામ કર્યું. બાજી બાજુ બાડેલી તથા જલાલપોર તાલુકામાં ગાવાના સાથીદાર તરીકે રાષ્ટ્રિય કાર્યમાં સહાયક બની.
આ દેવા હાલમાં શીતળા દેવી તરીકે અને બળિયા દેવ (બાપા) તરીકે બંને નામથી પૂજાય છે. દેવીની પૂજા જે દિવસે થાય તે દિવસે પાછલા દિવસનું રાધેલું ટાઢું ખાવાને રિવાજ છે.
જાન્યુઆરી/૧m
For Private and Personal Use Only