Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ ક્યો દોષ છે તે જણાવવા સાખો શક્કા કરે છેननु चित्तस्य वृत्तीनां, सदा ज्ञाननिबन्धनात् । चिच्छायासक्रमाद्धेतोरात्मनोऽपरिणामिता ॥११-१३।। “સદાને માટે ચિત્તની પ્રમાણ, ભ્રમ, વિકલ્પ.... વગેરે વૃત્તિઓ જ્ઞાનની કારણ હોવાથી ચિચ્છાયાસક્રમસ્વરૂપ લિ-હેતુથી આત્માની અપરિણામિતા મનાય છે.”-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પુરુષ ચિક્રૂપ(ચૈતન્યસ્વરૂ૫) કાયમ માટે અધિષ્ઠાતા (રહેનાર, કોઈનું પણ અધિકરણ નહિ થનાર) તરીકે સિદ્ધ છે. તેનું શેય તરીકે સર્વભૂત સદાને માટે નિર્મળ ચિત્ત છે. તે પણ સદાને માટે વ્યવસ્થિત હોવાથી તેને જાણવાનું નિરંતર ચાલતું હોય છે. એ અંતર(મહત્ત્વનું) ચિત્ત; જે પણ ઘટાદિ અર્થથી ઉપરત(પરિણત) બને છે, તે દશ્યની ચિત્ છાયામાં સંક્રાન્તિ થવાથી પુરુષમાં સદાને માટે જ્ઞાતૃત્વ સિદ્ધ થાય છે. તેના અનુરોધથી આત્માને અપરિણામી મનાય છે. આત્માને જો પરિણામી માનવામાં આવે તો કોઈ વાર આત્મામાં ચિત્ છાયાના સમનો અભાવ થવાથી સદાને માટે તેમાં જ્ઞાતૃત્વ નહીં રહે. આ વાતને જણાવતાં " જ્ઞાતશ્ચિત્તવૃત્તતિપ્રમો: પુરુષસ્થાપનામિત્વા ૧૪૨ટા આ યોગસૂત્રથી જણાવ્યું છે કે વિષયાકાર ચિત્ત જ તે ચેતન-પુરુષનો વિષય હોય છે. તે ચિત્તના સ્વામી એવા પુરુષને સદા ચિત્તની વૃત્તિઓ જ્ઞાત રહે છે. કારણ કે પુરુષ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66