________________
આવશ્યકતા નથી. ૧૧-૨પા.
સાખ્યમતમાં દૂષણોતર જણાવાય છેपुंसश्च व्यञ्जकत्वेऽपि, कूटस्थत्वमयुक्तिमत् । अधिष्ठानत्वमेतच्चेत्तदेत्यादि निरर्थकम् ॥११-२६॥
પુરુષને વ્યગ્ર માનવામાં પણ કૂટસ્થત્વ (અપરિણામિતા) અયુત બને છે. તેથી તેને અધિષ્ઠાન સ્વરૂપ જ વ્યક માની લેવામાં આવે તો યોગાનુશાસનના (૧-૩) સૂત્રમાં તી... ઈત્યાદિ જે લખ્યું છે, તે નિરર્થક બનશે. આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાયેલા ઘટાદિની અભિવ્યક્તિ પુરુષના પ્રતિબિબના કારણે થાય છે. તેથી પુરુષ વસ્તુત: જ્ઞાતા નથી પરંતુ અભિવ્યક છે. અભિવ્યગ્રક તેને કહેવાય છે કે જે અભિવ્યક્તિનો જનક છે. આ રીતે પુરુષમાં અભિવ્યક્તિનું જનત્વ આવવાથી કાળમા ા પુરુષ: આ વચનનો વ્યાઘાત થશે. કારણ કે પુરુષને કોઈનું પણ; કારણ કે કાર્ય માનવામાં આવતું નથી અને પુરુષને અભિવ્યક્તિનો જનક માનવાનો પ્રસ આવે છે. આથી સમજી શકાશે કે પુરુષમાં વ્યગ્રત્વ માનવાથી અકારણ અને અકાર્યમાં રહેવાવાળું ફૂટસ્થત્વ માનવાનું યુક્તિમત્ નથી.