Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ આવશ્યકતા નથી. ૧૧-૨પા. સાખ્યમતમાં દૂષણોતર જણાવાય છેपुंसश्च व्यञ्जकत्वेऽपि, कूटस्थत्वमयुक्तिमत् । अधिष्ठानत्वमेतच्चेत्तदेत्यादि निरर्थकम् ॥११-२६॥ પુરુષને વ્યગ્ર માનવામાં પણ કૂટસ્થત્વ (અપરિણામિતા) અયુત બને છે. તેથી તેને અધિષ્ઠાન સ્વરૂપ જ વ્યક માની લેવામાં આવે તો યોગાનુશાસનના (૧-૩) સૂત્રમાં તી... ઈત્યાદિ જે લખ્યું છે, તે નિરર્થક બનશે. આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાયેલા ઘટાદિની અભિવ્યક્તિ પુરુષના પ્રતિબિબના કારણે થાય છે. તેથી પુરુષ વસ્તુત: જ્ઞાતા નથી પરંતુ અભિવ્યક છે. અભિવ્યગ્રક તેને કહેવાય છે કે જે અભિવ્યક્તિનો જનક છે. આ રીતે પુરુષમાં અભિવ્યક્તિનું જનત્વ આવવાથી કાળમા ા પુરુષ: આ વચનનો વ્યાઘાત થશે. કારણ કે પુરુષને કોઈનું પણ; કારણ કે કાર્ય માનવામાં આવતું નથી અને પુરુષને અભિવ્યક્તિનો જનક માનવાનો પ્રસ આવે છે. આથી સમજી શકાશે કે પુરુષમાં વ્યગ્રત્વ માનવાથી અકારણ અને અકાર્યમાં રહેવાવાળું ફૂટસ્થત્વ માનવાનું યુક્તિમત્ નથી.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66