Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 9
________________ જ્ઞાના-દર્શના૦માં ભૂયસ્કારાદિબંધ - ૧૭ ભૂયકાર-અલ્પતર બંધ ન હોય. અવસ્થિતબંધ ૧ છે. તે આ પ્રમાણે-૫. ૧૧ મુ ગુણઠાણું નહીં પામેલા બધા જીવોને અનાદિકાળથી અને ૧૧ મા ગુણઠાણેથી પડેલાને બીજા સમયથી પનો અવસ્થિતબંધ હોય છે. અવતવ્યબંધ ૧ છે. તે આ પ્રમાણે-પ. ૧૧ મા ગુણઠાણેથી પડીને ૫ બાંધનારને પહેલા સમયે પનો અવક્તવ્યબંધ હોય. (૨) દર્શનાવરણ બંધસ્થાનક ૩ છે. તે આ પ્રમાણે| બંધરસ્થાનક પ્રકૃતિઓ | કોને હોય ? ચક્ષુo, અચાo, | ૧,૨ ગુણઠાણે. અવધિo, કેવળo, નિદ્રા-૫. થિણદ્ધિ-૩ વિના. | ૩ થી ૮/૧ ગુણઠાણા સુધી. નિદ્રા-૨ વિના. | ૮૨ થી ૧૦ ગુણઠાણા સુધી. ભૂયસ્કારબંધ ૨ છે. તે આ પ્રમાણેભૂયકારબંધ કોને હોય ? ૪ નો બંધક પડીને ૬ બાંધે ત્યારે પહેલા સમયે. ૬ નો બંધક પડીને ૯ બાંધે ત્યારે પહેલા સમયે. અલ્પતરબંધ ૨ છે. તે આ પ્રમાણેઅલ્પતરબંધ |કોને હોય ? ૯ નો બંધક ૬ બાંધે ત્યારે પહેલા સમયે. ૬ નો બંધક ૮૨ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. અવસ્થિતબંધ ૩ છે. તે આ પ્રમાણે - ૯,૬,૪. ત્રણે બંધસ્થાનકે બીજા સમયથી અવસ્થિતબંધ હોય છે. અવતવ્યબંધ ૨ છે. તે આ પ્રમાણે વેદનીયમાં ભૂયસ્કારાદિબંધ અવક્તવ્યબંધ કોને હોય ? ૧૧ મા ગુણઠાણેથી કાળક્ષયથી પડી ૧૦ મા ગુણઠાણે આવેલાને પહેલા સમયે. ૧૧ મા ગુણઠાણેથી ભવક્ષયથી પડી ૪ થા ગુણઠાણે આવેલાને પહેલા સમયે. (3) વેદનીય બંધસ્થાનક ૧ છે. તે આ પ્રમાણેબંધસ્થાનક પ્રવૃતિઓ | કોને હોય ? સાતા કે અસાતા. |૧ થી ૧૩ ગુણઠાણા સુધી. ભૂયસ્કાર, અાતર, અવક્તવ્ય બંધ ન હોય. સદા ૧ નો અવસ્થિતબંધ હોય. (૪) મોહનીય બંધસ્થાનક ૧૦ છે. તે આ પ્રમાણેબંધસ્થાનક | પ્રવૃતિઓ કોને હોય ? ૨૨ મિથ્યા, કષાય ૧૬, | ૧ લા ગુણઠાણે. વેદ ૧, યુગલ-૧, ભય, જુગુપ્સા. ૨૨-મિથ્યા. ૨ ના ગુણઠાણે. ૨૧-અનંતા ૪. 3 જા, ૪ થા ગુણઠાણે. ૧૭-અપ્રત્યાo 8. ૫ માં ગુણઠાણે. ૧૩-પ્રચાઇ છે. ૬,૭,૮ ગુણઠાણે. -હાસ્ય-૪. ૯૧ ગુણઠાણે. પ-પુરુષવેદ. ૯/૨ ગુણઠાણે. ૪-સં.ક્રોધ. ૯/3 ગુણઠાણે. 3-સં. માન. ૯/૪ ગુણઠાણે. -સં. માયા. ૯/૫ ગુણઠાણે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72