Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 19
________________ પ્રકૃતિ ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | જઘન્યા જઘન્ય સ્થિતિબંધ અબાધા | સ્થિતિબંધ બાધા (૧૩૧) ૨૦ કોડાકોડી | ૨,૦૦૦ વર્ષ. ૨૭ અંતર્મુહૂર્ત. નીયo. સાગરો . સાગરો. (૧૩-૧૩૬) ૩૦ કોડાકોડી | 3,૦૦૦ વર્ષ.] અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. અંતરાય ૫. | સાગરો, + જિન અને આહા૦ ૨ નો જ0 સ્થિતિબંધ ઉo સ્થિતિબંધ કરતા સંખ્યાતગુણનૂન છે. મતાંતરે, જિન નો જ સ્થિતિબંધ = ૧૦,000 વર્ષ, આહા૦ ૨ નો જ સ્થિતિબંધ = અંતર્મુહૂર્ત. + જે પ્રકૃતિની જેટલા કોડાકોડી સાગરોપમ ઉo સ્થિતિ કહી હોય તેની તેટલા સો વર્ષ ઉo અબાધા હોય, જિન, આહા૦ રની ઉo અબાધા અંતર્મુહૂર્ત છે. આયુo નો ઉo સ્થિતિબંધ આયુoની ઉo અબાધા એકેo, વિકલેo ને | ૧ પૂર્વક્રોડ વર્ષ. સ્વભવનો ત્રીજો ભાગ. અસંજ્ઞી પંચેo ને | પલ્યો/અio, ૧/૩ પૂર્વકોડ વર્ષ. + નિરુપક્રમ આયુ વાળા દેવ, નારકી, અસંહ વર્ષાયુ વાળા મનુo-તિo ને આયુo ની ઉo અબાધા છ માસની હોય. + સં૦ વર્ષના સોપકમ-નિરુકમ આયુo વાળા મનુo-તિo ને આયુoની ઉત્કૃષ્ટ અબાધા સ્વભવનો ત્રીજો ભાગ હોય છે. + જ્ઞાના૦ ૫, દર્શના૦ ૪, સાતા, સં. ૪, ૫૦વેદ, આયુo ૪, આહા ૨, વૈ૦ ૬, જિન૦, યશo, ઉચ્ચ૦, અંતરાય ૫ = ૩૫ સિવાયની ૧૦૧ પ્રકૃતિના ઉત્કૃષ્ટસ્થિતિબંધને મિસ્યાના ઉo સ્થિતિબંધથી ભાગવાથી તેમનો જઘન્ય સ્થિતિબંધ આવે છે. ૧. કુલ ૧૫૮ પ્રકૃતિ છે. સમe-મિથ૦ બંધાતી નથી, બંધન ૧૫ અને સંઘતન ૫ નો શરીરમાં સમાવેશ ર્યો છે. તેથી અહીં ૧૫૮-૨૨=૧૩૬ પ્રકૃતિ થઈ. ૩૮ એકેoનો જ-ઉo સ્થિતિબંધ એકેન્દ્રિયનો જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉપર જે ૧૦૧ પ્રકૃતિઓનો જેટલો જ સ્થિતિબંધ કહ્યો છે એકે ને તે પ્રકૃતિઓનો તેટલો જ જઇ સ્થિતિબંધ થાય છે. શેષ ૩૫ પ્રકૃતિમાંથી દેવાયુo, નરકાયુ, આહા૦ ૨, વૈ૦ ૬, જિન = ૧૧ પ્રકૃતિ એકેo બાંધતા નથી. શેષ ૨૪ માંથી મનુo આયુo-તિo આયુo સિવાયની ૨૨ પ્રકૃતિના ઉo સ્થિતિબંધને મિથ્યા ના ઉo સ્થિતિબંધથી ભાગવાથી એકેo ને તે ૨૨ પ્રકૃતિનો જ સ્થિતિબંધ આવે. તે આ પ્રમાણે જ્ઞાના. ૫, દર્શના ૪, અંતરાય ૫ = ૩/૭ સાગરો સાતા = ૩/૧૪ સાગરો સંo ૪ = ૪/૭ સાગરોળ પુo વેદ, યશ, ઉચ્ચo = ૧૭ સાગરો આ ૧૦૧ + ૨૨ = ૧૨૩ પ્રકૃતિના એકેo ના ro સ્થિતિબંધમાં પલ્યો/અસંહ ઉમેરવાથી એકે ને તે પ્રકૃતિઓનો ઉo સ્થિતિબંધ આવે છે. એકે ને મનુo આયુo અને તિ, આયુ નો જ સ્થિતિબંધ ક્ષુલ્લકભવ પ્રમાણે છે અને ઉo સ્થિતિબંઘ પૂર્વે કહ્યા મુજબ ૧ પૂર્વકોશ વર્ષ છે. ઉપર કહ્યો એ સર્વપ્રકૃતિઓનો સામાન્યથી જ સ્થિતિબંધ તેમજ એકેo ને જ0-Go સ્થિતિબંધ પંચસંગ્રહના મતે જાણવો. કર્મપ્રકૃતિનો મત આ પ્રમાણે છેસર્વપકૃતિઓનો સામાન્યથી જ સ્થિતિબંધજ્ઞાના વગેરે ૩૫ પ્રકૃતિઓનો જ સ્થિતિબંધ પૂર્વે કહ્યા મુજબ. શેષ ૧૦૧ પ્રકૃતિઓનો જ સ્થિતિબંધ = સ્વ-સ્વ વર્ગનો ઉo સ્થિતિબંધ પલ્યો છે મિથ્યા નો ઉo સ્થિતિબંધ અસંo ૧. વર્ગો ( છે - જ્ઞાનાવસંવર્ગ, દર્શનાવરણવર્ગ, વેદનીયવર્ગ, દર્શનમોહનીયવર્ગ, કષાયમોહનીયવર્ગ, નોકષાયમોહનીયવર્ગ, નામવર્ગ, ગોઝવર્ગ, સતરાયવર્ગ.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72