Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 23
________________ સ્થિતિબંધના મૂળપ્રકૃતિમાં સાધાદિ ભાંગા ૪૫ (૨) અધ્રુવ - જ0 થી અંતર્મુહૂર્ત બાદ અને ઉo થી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી બાદ ફરી ઉo બાંધે ત્યારે. (૭) જ્ઞાના, દર્શના, વેદનીય, નામ, ગોત્ર, અંતરાય(a) અજઘન્ય (૧) સાદિ - ૧૧મા ગુણઠાણેથી પડીને ૧૦માં ગુણઠાણે આવેલાને. (૨) અનાદિ - ૧૧મુ ગુણઠાણુ નહી પામેલાને. (3) ધ્રુવ - ભવ્યને. (૪) અધુવ - ભવ્યને શ્રેણીમાં. (b) જઘન્ય (૧) સાદિ - ક્ષપકને ૧૦માં ગુણઠાણાના ચરમસમયે. (૨) અધ્રુવ - ક્ષપકને ૧૧માં ગુણઠાણે ન હોવાથી. (c) ઉત્કૃષ્ટ - (C) અનુત્કૃષ્ટ મોહનીયની જેમ. (૮) આયુષ્ય (a) જઘન્ય (b) અજઘન્ય ((૧) સાદિ - બંધ શરુ કરે ત્યારે. (c) ઉત્કૃષ્ટ | [ (૨) અધ્રુવ - અંતર્મુહૂર્ત બાદ બંધ અટકે (C) અનુત્કૃષ્ટ છે ત્યારે. ૪૬ સ્થિતિબંધના ઉત્તરપ્રકૃતિમાં સાધાદિ ભાંગા ઉત્તરપ્રકૃતિમાં(૧-૪) સં. ૪ :- મોહનીયની જેમ. (૫-૧૮) જ્ઞાના, ૫, દર્શના ૪, અંતરાય-૫ = ૧૪ :- જ્ઞાના, દર્શના, અંતરાય ની જેમ. (૧૯-૪૭). નિદ્રા-૫, મિથ્યા, કષાય ૧૨, ભય, જુગુપ્સા, તૈo, કાળ, વર્ણાદિ ૪, અગુરુ, ઉપઘાત, નિર્માણ = ૨૯:જ સ્થિતિબંધ સર્વવિશુદ્ધ બા.પર્યા. એકેo કરે. અંતર્મુહૂર્ત બાદ અજઘન્ય બાંધે. ફરી કાલાંતરે કે ભવાંતરે જઇ બાંધે. આમ જo-અજ0ની પરાવૃત્તિ થાય. તેથી જ -અજળ બન્ને સાદિ-અધુવ છે. ઉo સ્થિતિબંધ સર્વસંક્ષિપ્ત પંચેo કરે. અંતર્મુહૂર્ત પછી અનુo કરે. ફરી ક્યારેક ઉo બાંધે. આમ પરાવૃત્તિ થતી હોવાથી ઉo-અનુ. બન્ને સાદિ-અધ્રુવ છે. (૪૮-૧૨૦) અધુવબંધી ૭૩ :- અધુવબંધી હોવાથી જ, અજ, ઉo, અનુo ચારે સાદિ-અધુવ ભાંગે હોય. પ્રકૃતિ જઘન્ય અજ૦| ઉo અનુo| કુલ ભાંગા| ભાંગા ભાંગાભાંગા પ્રકૃતિ જઘન્ય ભાંગા કુલ અજ0 ભાંગા ઉo | ભાંગા અનુo | ભાંગા (૧-૧૮) | સંo 8, જ્ઞાળાઓ ૫, દર્શના, ૪, અંતરાય ૫. (૧૯-૧૨૦)| શેષ ૧૦૨. ૨ ૯૯૬ | 10 | | ઉo (૨-૭) મોહનીય. | જ્ઞાળા , દર્શના, વેદનીય, નામ, ગોઝ, અંતરાય. આયુષ્ય. સ્થિતિબંધના કુલ સાધાદિ ભાંગા = ૭૮ + ૯૯૬ = ૧,૦૭૪ ભાંગા. ગુણઠાણે સ્થિતિબંધ(૧) ૧લા ગુણઠાણે, ભવ્યસંજ્ઞી અંતઃકોડાકોડી સાગરો થી ઓછો અને અભવ્યસંજ્ઞી - ન હોય. ૨ ૭૮

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72