Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 21
________________ ૪૨ બેઈo વગેરેનો જ0-ઉo સ્થિતિબંધ ૪૧ - પલ્યો | અસંહ અને ઉo સ્થિતિબંઘ = ૨૦૦/૭ સાગરો છે.વ + ઉo સ્થિતિબંધ હોય ત્યારે ઉo અબાધા હોય, જો સ્થિતિબંધ હોય ત્યારે જ અબાધા હોય. આયુo ના ઉo સ્થિતિબંધમાં પણ જ અબાધા હોઈ શકે છે અને જો સ્થિતિબંધમાં પણ ઉo અબાધા હોઈ શકે છે. તેથી ચાર ભાંગા થાય. તે આ પ્રમાણે (૧) ઉo સ્થિતિબંધ, ઉo અબાધા. (૨) ઉo સ્થિતિબંધ, જળ અબાધા. (3) જp સ્થિતિબંધ, ઉo અબાધા. (૪) જ સ્થિતિબંધ, જળ અબાધા. + સંજ્ઞી પંચે ને જ0-ઉo સ્થિતિબંધ - સંજ્ઞી પંચેo નો ઉo સ્થિતિબંધ સામાન્યથી ઉo સ્થિતિબંધ પ્રમાણે જાણવો. સંજ્ઞી પંચે ને જ્ઞાના, ૫, દર્શના૦ ૪, અંતરાય ૫, સંe ૪, ૫૦વેદ, યશ, ઉચ્ચ૦, સાતા, આયુo 8, આહાઇ ૨, જિન = ૨૯ નો જ સ્થિતિબંધ સામાન્યથી જ સ્થિતિબંધ પ્રમાણે જાણવો. શેષ ૧૦૭ પ્રકૃતિઓનો જ સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરો છે. + ક્ષુલ્લકભવનું સ્વરૂપએક મુહૂર્તમાં ૩,૭૭૩ શ્વાસોચ્છવાસ છે. એક મુહૂર્તમાં ૬૫,૫૩૬ ક્ષુલ્લકભવ છે. ૧૩૯૫ એક શ્વાસોચ્છવાસમાં ઉ૫,૫૩૬૩,૭૭૩ = ૧૭. ક્ષુલ્લકભવ. એક ક્ષુલ્લકભવ = ૫૬ આવલિકા. જો કે પંચસંગ્રહના નિયમ મુજબ અસંજ્ઞી પંચે ને વૈo 9 નો જ સ્થિતિબંધ ૨૦૦૦/૭ સાગરો અને ઉo સ્થિતિબંધ (૨૭ સાગરોળ + પલ્યo|અસંex ૧ooo સંભવે છે, પણ પંચસંગ્રહની મલયગિરિ મહારાજગૃતટીકામાં વૈo ૬ નો જ સ્થિતિબંધ ૨૧oo/૭ સોગરો - પલ્યો | અસંહ કહ્યો છે. તે પાઠ આ પ્રમાણે છે - તત્સા રોપમાનમrrઢ | સ માને सहस्रताडितं सहस्रगुणितं क्रियते, ततः पल्योपमाऽसङ्ख्येयांशोनं पल्योपमाऽसङ्ख्येयेन भागेन न्यूनं, एवंरूपं जघन्यस्थिते: परिमाणम् । तथा चोक्तं शतकचूर्णों देवगईतिरियगईवेउब्बियअंगोबंगदेवाणुपुब्बीनरयाणुपुवीणं जहन्नओ ठिइबंधो सागरोवमस्स चे सत्तभागा सहस्सगुणिया તાવમાસંગ્રે માનપૂMયા કૃત ' - ગા. ૫૫ ની ટીકા. તેથી અમે પણ અહીં પંચસંગ્રહમતે વૈo નો જ સ્થિતિબંધ ૨૦00/૭ સીગરોળ – પલ્યોo|અસંe કહ્યો છે. પંચસંગ્રહમાં અસંજ્ઞી પંચે ને વૈo9નો ઉo સ્થિતિબંધ સ્પષ્ટ રીતે કહ્યો નથી. તેથી પંચસંગ્રહમતે અસંજ્ઞી પંચેoને વૈo ૬ નો ઉo સ્થિતિબંધ પણ કર્મપ્રકૃતિમતપ્રમાણે ૨૦૦૦/૭ સાગરો અમે કહ્યો છે. તત્ત્વ કેવળીગમ્ય છે. દ્વાર ૨૦ - સ્થિતિબંધના સ્વામી દ્વાર ૨૦ - સ્થિતિબંધના સ્વામી દેવાયુo, મનુo આયુo, તિo આયુo ની ઉo સ્થિતિ વિશુદ્ધિથી બંધાય, જ સ્થિતિ સંક્લેશથી બંધાય. શેષ ૧૧૭ પ્રકૃતિની ઉo સ્થિતિ સંક્લેશથી બંધાય, જ સ્થિતિ વિશુદ્ધિથી બંધાય. ઉo સ્થિતિબંધના સ્વામી | પ્રકૃતિ ઉo સ્થિતિબંધના સ્વામી જિળo. અનંતરસમયે મિથ્યાત્વ પામનાર અવિરતસમ્યકત્વીને સમ્યકત્વના છેલ્લા સમયે. ( 3) આહાo ૨. પ્રમuસંયતાભિમુખ અપમતસંયતને ૭માં ગુણઠાણાના છેલ્લા સમયે. દેવાયુo. અપમતસંયતાભિમુખ પ્રમત્તસંયતને પૂર્વકોડના સ્વાયુ નો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે. શેષ ૧૧૬. સામાન્યથી પર્યાo સર્વસંક્ષિપ્ત મિથ્યાદષ્ટિ જીવો. (૫-૧૦) | વિકલેo 3, સૂમ 3. તપ્રાયોગ્ય સંક્લિષ્ટ મિથ્યાષ્ટિ મનુo-તિo. (૧૧-૧૪) | નરક ૨, વૈo ૨. સર્વસંક્લિષ્ટ મિથ્યાષ્ટિ મનુo-તિo. (૧૫-૧૬) | દેવ ૨. તપ્રાયોગ્ય સંક્ષિપ્ત મિથ્યાદૃષ્ટિ મનુo-તિo. (૧૭-૧૮) | મનુo આયુo, તિo આયુo. પૂર્વક્રોડના આયુવાળા તયાયોગ્યવિશુદ્ધ મિથ્યાષ્ટિ મનુo-તિo સ્વાયુo નો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે. (૧૯) | નરકાયુo. તાયોગ્ય સંક્લિષ્ટ મિથ્યાષ્ટિ મનુo-તિo. (૨૦-૨૨) | એકે, સ્થાવર, આતપ. સર્વસંક્લિષ્ટ મિથ્યાષ્ટિ ભવનપતિ થી ઈશાન સુધીના દેવો. (૨૩-૨૬) | તિo ૨, ઔદાળ શરીર, સર્વસંક્લિષ્ટ મિથ્યાદૃષ્ટિ દેવ-નારક. Guોત

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72