________________
૪૨
બેઈo વગેરેનો જ0-ઉo સ્થિતિબંધ
૪૧ - પલ્યો | અસંહ અને ઉo સ્થિતિબંઘ = ૨૦૦/૭ સાગરો છે.વ
+ ઉo સ્થિતિબંધ હોય ત્યારે ઉo અબાધા હોય, જો સ્થિતિબંધ હોય ત્યારે જ અબાધા હોય. આયુo ના ઉo સ્થિતિબંધમાં પણ જ અબાધા હોઈ શકે છે અને જો સ્થિતિબંધમાં પણ ઉo અબાધા હોઈ શકે છે. તેથી ચાર ભાંગા થાય. તે આ પ્રમાણે
(૧) ઉo સ્થિતિબંધ, ઉo અબાધા. (૨) ઉo સ્થિતિબંધ, જળ અબાધા. (3) જp સ્થિતિબંધ, ઉo અબાધા. (૪) જ સ્થિતિબંધ, જળ અબાધા.
+ સંજ્ઞી પંચે ને જ0-ઉo સ્થિતિબંધ - સંજ્ઞી પંચેo નો ઉo સ્થિતિબંધ સામાન્યથી ઉo સ્થિતિબંધ પ્રમાણે જાણવો. સંજ્ઞી પંચે ને જ્ઞાના, ૫, દર્શના૦ ૪, અંતરાય ૫, સંe ૪, ૫૦વેદ, યશ, ઉચ્ચ૦, સાતા, આયુo 8, આહાઇ ૨, જિન = ૨૯ નો જ સ્થિતિબંધ સામાન્યથી જ સ્થિતિબંધ પ્રમાણે જાણવો. શેષ ૧૦૭ પ્રકૃતિઓનો જ સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરો છે.
+ ક્ષુલ્લકભવનું સ્વરૂપએક મુહૂર્તમાં ૩,૭૭૩ શ્વાસોચ્છવાસ છે. એક મુહૂર્તમાં ૬૫,૫૩૬ ક્ષુલ્લકભવ છે.
૧૩૯૫ એક શ્વાસોચ્છવાસમાં ઉ૫,૫૩૬૩,૭૭૩ = ૧૭. ક્ષુલ્લકભવ.
એક ક્ષુલ્લકભવ = ૫૬ આવલિકા. જો કે પંચસંગ્રહના નિયમ મુજબ અસંજ્ઞી પંચે ને વૈo 9 નો જ સ્થિતિબંધ ૨૦૦૦/૭ સાગરો અને ઉo સ્થિતિબંધ (૨૭ સાગરોળ + પલ્યo|અસંex ૧ooo સંભવે છે, પણ પંચસંગ્રહની મલયગિરિ મહારાજગૃતટીકામાં વૈo ૬ નો જ સ્થિતિબંધ ૨૧oo/૭ સોગરો - પલ્યો | અસંહ કહ્યો છે. તે પાઠ આ પ્રમાણે છે - તત્સા રોપમાનમrrઢ | સ માને सहस्रताडितं सहस्रगुणितं क्रियते, ततः पल्योपमाऽसङ्ख्येयांशोनं पल्योपमाऽसङ्ख्येयेन भागेन न्यूनं, एवंरूपं जघन्यस्थिते: परिमाणम् । तथा चोक्तं शतकचूर्णों देवगईतिरियगईवेउब्बियअंगोबंगदेवाणुपुब्बीनरयाणुपुवीणं जहन्नओ ठिइबंधो सागरोवमस्स चे सत्तभागा सहस्सगुणिया
તાવમાસંગ્રે માનપૂMયા કૃત ' - ગા. ૫૫ ની ટીકા. તેથી અમે પણ અહીં પંચસંગ્રહમતે વૈo નો જ સ્થિતિબંધ ૨૦00/૭ સીગરોળ – પલ્યોo|અસંe કહ્યો છે. પંચસંગ્રહમાં અસંજ્ઞી પંચે ને વૈo9નો ઉo સ્થિતિબંધ સ્પષ્ટ રીતે કહ્યો નથી. તેથી પંચસંગ્રહમતે અસંજ્ઞી પંચેoને વૈo ૬ નો ઉo સ્થિતિબંધ પણ કર્મપ્રકૃતિમતપ્રમાણે ૨૦૦૦/૭ સાગરો અમે કહ્યો છે. તત્ત્વ કેવળીગમ્ય છે.
દ્વાર ૨૦ - સ્થિતિબંધના સ્વામી દ્વાર ૨૦ - સ્થિતિબંધના સ્વામી દેવાયુo, મનુo આયુo, તિo આયુo ની ઉo સ્થિતિ વિશુદ્ધિથી બંધાય, જ સ્થિતિ સંક્લેશથી બંધાય. શેષ ૧૧૭ પ્રકૃતિની ઉo સ્થિતિ સંક્લેશથી બંધાય, જ સ્થિતિ વિશુદ્ધિથી બંધાય. ઉo સ્થિતિબંધના સ્વામી | પ્રકૃતિ
ઉo સ્થિતિબંધના સ્વામી જિળo.
અનંતરસમયે મિથ્યાત્વ પામનાર અવિરતસમ્યકત્વીને સમ્યકત્વના
છેલ્લા સમયે. ( 3) આહાo ૨.
પ્રમuસંયતાભિમુખ અપમતસંયતને
૭માં ગુણઠાણાના છેલ્લા સમયે. દેવાયુo.
અપમતસંયતાભિમુખ પ્રમત્તસંયતને પૂર્વકોડના સ્વાયુ નો ત્રીજો ભાગ
બાકી હોય ત્યારે. શેષ ૧૧૬.
સામાન્યથી પર્યાo સર્વસંક્ષિપ્ત
મિથ્યાદષ્ટિ જીવો. (૫-૧૦) | વિકલેo 3, સૂમ 3. તપ્રાયોગ્ય સંક્લિષ્ટ મિથ્યાષ્ટિ
મનુo-તિo. (૧૧-૧૪) | નરક ૨, વૈo ૨. સર્વસંક્લિષ્ટ મિથ્યાષ્ટિ મનુo-તિo. (૧૫-૧૬) | દેવ ૨.
તપ્રાયોગ્ય સંક્ષિપ્ત મિથ્યાદૃષ્ટિ
મનુo-તિo. (૧૭-૧૮) | મનુo આયુo, તિo આયુo. પૂર્વક્રોડના આયુવાળા તયાયોગ્યવિશુદ્ધ
મિથ્યાષ્ટિ મનુo-તિo સ્વાયુo નો
ત્રીજો ભાગ બાકી હોય ત્યારે. (૧૯) | નરકાયુo.
તાયોગ્ય સંક્લિષ્ટ મિથ્યાષ્ટિ
મનુo-તિo. (૨૦-૨૨) | એકે, સ્થાવર, આતપ. સર્વસંક્લિષ્ટ મિથ્યાષ્ટિ ભવનપતિ
થી ઈશાન સુધીના દેવો. (૨૩-૨૬) | તિo ૨, ઔદાળ શરીર, સર્વસંક્લિષ્ટ મિથ્યાદૃષ્ટિ દેવ-નારક.
Guોત