________________
જ્ઞાના-દર્શના૦માં ભૂયસ્કારાદિબંધ -
૧૭ ભૂયકાર-અલ્પતર બંધ ન હોય.
અવસ્થિતબંધ ૧ છે. તે આ પ્રમાણે-૫. ૧૧ મુ ગુણઠાણું નહીં પામેલા બધા જીવોને અનાદિકાળથી અને ૧૧ મા ગુણઠાણેથી પડેલાને બીજા સમયથી પનો અવસ્થિતબંધ હોય છે.
અવતવ્યબંધ ૧ છે. તે આ પ્રમાણે-પ. ૧૧ મા ગુણઠાણેથી પડીને ૫ બાંધનારને પહેલા સમયે પનો અવક્તવ્યબંધ હોય. (૨) દર્શનાવરણ
બંધસ્થાનક ૩ છે. તે આ પ્રમાણે| બંધરસ્થાનક પ્રકૃતિઓ | કોને હોય ?
ચક્ષુo, અચાo, | ૧,૨ ગુણઠાણે. અવધિo, કેવળo, નિદ્રા-૫. થિણદ્ધિ-૩ વિના. | ૩ થી ૮/૧ ગુણઠાણા સુધી.
નિદ્રા-૨ વિના. | ૮૨ થી ૧૦ ગુણઠાણા સુધી. ભૂયસ્કારબંધ ૨ છે. તે આ પ્રમાણેભૂયકારબંધ કોને હોય ?
૪ નો બંધક પડીને ૬ બાંધે ત્યારે પહેલા સમયે.
૬ નો બંધક પડીને ૯ બાંધે ત્યારે પહેલા સમયે. અલ્પતરબંધ ૨ છે. તે આ પ્રમાણેઅલ્પતરબંધ |કોને હોય ?
૯ નો બંધક ૬ બાંધે ત્યારે પહેલા સમયે.
૬ નો બંધક ૮૨ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. અવસ્થિતબંધ ૩ છે. તે આ પ્રમાણે - ૯,૬,૪. ત્રણે બંધસ્થાનકે બીજા સમયથી અવસ્થિતબંધ હોય છે.
અવતવ્યબંધ ૨ છે. તે આ પ્રમાણે
વેદનીયમાં ભૂયસ્કારાદિબંધ અવક્તવ્યબંધ કોને હોય ?
૧૧ મા ગુણઠાણેથી કાળક્ષયથી પડી ૧૦ મા ગુણઠાણે આવેલાને પહેલા સમયે. ૧૧ મા ગુણઠાણેથી ભવક્ષયથી પડી ૪ થા ગુણઠાણે
આવેલાને પહેલા સમયે. (3) વેદનીય
બંધસ્થાનક ૧ છે. તે આ પ્રમાણેબંધસ્થાનક પ્રવૃતિઓ | કોને હોય ?
સાતા કે અસાતા. |૧ થી ૧૩ ગુણઠાણા સુધી. ભૂયસ્કાર, અાતર, અવક્તવ્ય બંધ ન હોય.
સદા ૧ નો અવસ્થિતબંધ હોય. (૪) મોહનીય
બંધસ્થાનક ૧૦ છે. તે આ પ્રમાણેબંધસ્થાનક | પ્રવૃતિઓ
કોને હોય ? ૨૨ મિથ્યા, કષાય ૧૬, | ૧ લા ગુણઠાણે.
વેદ ૧, યુગલ-૧, ભય, જુગુપ્સા. ૨૨-મિથ્યા.
૨ ના ગુણઠાણે. ૨૧-અનંતા ૪.
3 જા, ૪ થા ગુણઠાણે. ૧૭-અપ્રત્યાo 8.
૫ માં ગુણઠાણે. ૧૩-પ્રચાઇ છે.
૬,૭,૮ ગુણઠાણે. -હાસ્ય-૪.
૯૧ ગુણઠાણે. પ-પુરુષવેદ.
૯/૨ ગુણઠાણે. ૪-સં.ક્રોધ.
૯/3 ગુણઠાણે. 3-સં. માન.
૯/૪ ગુણઠાણે. -સં. માયા.
૯/૫ ગુણઠાણે.