________________
મોહનીયમાં ભૂયસ્કારદિબંધ
ભૂયકારબંધ ૯ છે. તે આ પ્રમાણે| ભૂયકારબંધ કોને હોય ?
| ૧ નો બંધક પડીને ૯/૪ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૨ નો બંધક પડીને ૯/3 ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૩ નો બંધક પડીને ૯/૨ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૪ નો બંધક પડીને ૯/૧ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૫ નો બંધક પડીને ૯ બાંધે ત્યારે પહેલા સમયે. ૯ નો બંધક પડીને પમા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૧૩,૯,૫,૪,૩,૨ કે ૧ નો બંધક પડીને ૧૭ બાંધે ત્યારે પહેલા સમયે. ૧૭,૧૩ કે ૯ નો બંધક પડીને રજા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ર૧,૧૭,૧૩ કે ૯ નો બંધક પડીને ૧લા ગુણઠાણે
આવે ત્યારે પહેલા સમયે. અલ્પતરબંધ ૮ છે. તે આ પ્રમાણેઅલ્પતરબંધ | કોને હોય ? ૧૭
૧ લા ગુણઠાણેથી ૩ જા કે ૪ થા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૨૨ કે ૧૭ નો બંધક ૫ મા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે.
આયુષ્યમાં ભૂયકારાદિબંધ અલ્પતરબંધ | કોને હોય ?
૨૨,૧૭ કે ૧૩ નો બંધક ૬ઠા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૯ નો બંધક ૯/૧ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૫ નો બંધક ૯/૨ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૪ નો બંધક ૯/૩ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૩ નો બંધક ૯/૪ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે.
૨ નો બંધક ૯/૫ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૧લા ગુણઠાણેથી બીજા ગુણઠાણે જવાતુ ન હોવાથી ૨૧ નો અલ્પતરબંધ મળતો નથી.
અવસ્થિતબંધ ૧૦ છે. તે આ પ્રમાણે-૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪, ૩,૨,૧, દશે બંધસ્થાનકે બીજા સમયથી અવસ્થિતબંધ હોય છે.
અવક્તવ્યબંધ બે છે. તે આ પ્રમાણેવકતવ્યબંધ કોને હોય ?
૧૧માં - ૧૦માં ગુણઠાણેથી પડીને ૯/૫ ગુણઠાણે આવેલાને પહેલા સમયે. ૧૧માં ગુણઠાણેથી ભવાયથી પડીને ૪ થા
ગુણઠાણે આવેલા પહેલા સમયે. (૫) આયુષ્ય
બંધસ્થાનક ૧ છે. તે આ પ્રમાણે| બંધસ્થાનક | પ્રકૃતિ
કોને હોય ? ૪ માંથી ૧ આયુo. ૩જા સિવાય ૧ થી ૭ ગુણઠાણા
સુધીમાં રહેલા જીવને આયુo બંધ
વખતે. ભૂયકારબંધ - અલ્પતરબંધ ન હોય.
|
T૧૩