________________
सुन्दरबोधिनी टीका, वर्ग ३ अ. ६ माणिभद्रदेववर्णनम्
-३२१
राजा, स्वामी समत्रसृतः तस्मिन् काले तस्मिन् समये माणिभद्रो देवः सभायां सुधर्मायां माणिभद्रे सिंहासने चतुर्भिः सामानिकसहस्त्रैर्यावत् पूर्णभद्रस्तथैवाऽऽगमनं नाटयविधिः, पूर्वभवपृच्छा, मणिपदा नगरी, माणिभद्रो गाथापतिः स्त्रपिराणामन्ति के माज्या, एकादशाङ्गानि अधीते, बहूनि वर्षाणि पर्यायः मासिकी संलेखना षष्टिं भक्तानि०, माणिभद्रे विमाने उपपातः, द्विसागरोपमा राज्य करते थे । भगवान महावीर स्वामी उस नगर में पधारे । परिष भगवान के वन्दनके निमित्त गई । उस काल उस समय में माणिभद्र देव सुधर्मा सभामें माणिभद्र सिंहासन पर चार हजार सामानिक देवोंके साथ बैठे हुए थे । वे माणिभद्र देव पूर्णभद्रके समान भगवानके पास आये और नाट्यविधि दिखाकर चले गये । गौतमने माणिभद्रको दिव्य देवऋद्धिके बारेमें पूर्ववत् प्रश्न किया । भगवान ने कटागारशाला के दृष्टान्तसे उसका उत्तर दिया । गौतमने माणिभद्र देवके पूर्व जन्म के बारेमें प्रश्न किया ।
भगवान ने कहा
उस काल उस समय में मणिपदिका नामकी नगरी थी, उसमें माणिभद्र नामका एक गाथापति था। जिसने स्थविरोंके समीप प्रत्रज्या ग्रहणकर ग्यारह अंगो का अध्ययन किया । वहुत वर्षों तक श्रामण्य पर्यायका पालन किया और मासिक सलेखना की, अनशन द्वारा साठ भक्तोंको छेदनकर पापस्थानोंका आलोचन प्रतिक्रमण નામે ચૈત્ય હતેા શ્રેણિક નામના રાજા તેમા રાજય કરતા હતા ભગવાન મહાવીર સ્વામી તે નગરમા પધાર્યાં પરિષદ્ ભગવાનને વદન કરવા ગઇ તે કાળ તે સમયે માણિભદ્ર દેવ સુધર્માં સભામા માણિમુદ્ર સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવેશની સાથે બેઠેલા હતા, માણિભદ્ર દેવ પૂર્ણ ભદ્રની પેઠે ભગવાનની પાસે આવ્યા અને નાટય વિધિ દેખાડી અન્તર્ધાન થઈ ગયા પાછા જતા રહ્યા ગૌતમે માણિભદ્રની દિગ્ય દેવ ઋદ્ધિના બાબત અગાઉની પેઠે પ્રશ્ન કર્યાં ભગવાને ફૂટગરશાલાના દૃષ્ટાંતથી તેના ઉત્તર આપ્યા. ગૌતમે માણિભદ્ર દેવના પૂજન્મ વિષે પ્રશ્ન કર્યાં.
भागवाने उधु :
તે કાળ તે સમયે ણુપદિકા નામની નગરી હતી તેમા માણિભદ્ર નામે એક એક ગાથાપતિ હતા જેણે વિરાની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી અગીયાર અગાનું અધ્યયન કર્યું . ઘણા વર્ષો સુધી દીક્ષા પર્યાય, ચારિત્ર પર્યાયનું પાલન કર્યું . માસિકી સલેખનાથી અનશન દ્વારા સાઠે ભકતાનુ છેદન કરી પાપ સ્થાનાની આલેચના પ્રતિકમણુ
૪૧