________________
પણ જેને જિજ્ઞાસા હોય, નવું નવું તત્ત્વ મેળવવાની ઇચ્છા હોય, એવો શ્રોતા તો “શવ્વ્રતિવર્તત’-શબ્દબ્રહ્મને પણ ઓળંગી જશે. શબ્દ એ પણ બ્રહ્મ છે આત્માનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, એ બધું શબ્દમાં કહેલું છે. એને પણ એ ઓળંગી જશે. ૩૨
Jain Education International
४४ For Private & Personal Use Only
www.jainelibrary.org