Book Title: Katharatna Manjusha Dhanya Charitra Part 01
Author(s): Vijaykanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ - પરમ તારક શ્રી વિજય દાન-પ્રેમ-રામચંદ્ર-કનચંદ્રસૂરીશ્વર સદ્દગુરૂભ્ય નમઃ ઈ સં થા દ કી ય છે પૂજ્યપાદ પરમ કૃપાળુ પ્રશાંતમૂતિ' પરમોપકારી પરમ પુરૂદેવશ્રીની પુણ્ય કૃપાથી “કયારત્ન મંજૂષા' ભાગ પ્રથમની તૃતીયાવૃત્તિ સંશોધિત-સંસ્કારિત થઈને આજે પ્રસિદ્ધ થઈ રહી છે. આજથી વર્ષો અગાઉ પ્રથમ ભાગની પ્રથમવૃત્તિ પ્રસિદ્ધ થયેલ. ત્યાર બાદ થોડા જ સમયમાં પછી બીજો ભાગ સંપાદિત થઈને પ્રસિદ્ધ થયેલ. આ રીતે બે ભાગમાં નવપલવમય ધન્યચરિત્ર ગ્રંથ પૂર્ણ રીતે અત્યાર અગાઉ પ્રકાશિત થયેલ છે. પૂ.પાદ પોપકારી ગુરૂદેવશ્રીની પ્રેરણા તથા પ્રેત્સાહનથી આ બન્ને ભાગેનું અત્યાર અગાઉ બીજી આવૃત્તિરૂપે ને ત્યાર બાદ તથા પ્રસ્તુત સંસ્કારિત સંવર્ધિત પ્રથમ ભાગની તૃતીયાવૃત્તિનું સંપાદન મારા હાથે આજે થઈ રહેલ છે. મૂળ “ધન્યચરિત્ર” ગદ્યના ભાવાનુવાદને જાળવીને તેનું રૂપાંતર આ પ્રકાશનમાં પૂજ્ય ગુરૂદેવશ્રીએ સંકલિત-સંજિત કરીને તૈયાર કરેલ છે. તેને યથામતિ-શક્તિ સંપાદન કરીને વાચકવગ સમક્ષ આજે હું રજુ કરી રહેલ છું. વિ.ના ૧૮મા શતકમાં થઇ ગયેલ જૈનશાસન પ્રભાવક પૂજ્ય પંડિત પ્રવર ઉદ્યોતસાગરજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 537