________________
કમલ-૫
પ્રાગ્ય ત્રેવીશ પ્રકૃતિઓ બંધ કરે છે તે પહેલે અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન રજી. નામકર્મમાં પહેલે અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
ઉત્તર : નામકર્મમાં પહેલો અપતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કોઈ મિયાદષ્ટિ જીવ નરકગતિ પ્રાગ્ય કે દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓને બંધ ર્યા પછી અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ત્રેવીશ પ્રકૃતિઓને બંધ કરે તે પહેલે અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૩૫, નામકર્મમાં પહેલે અલ્પતર બંધ થી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
ઉત્તર : નામકર્મમાં પહેલે અ૮૫તર બંધ થી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કેઈ મિથ્યાદષ્ટિ જીવ પર્યાપ્ત બેઈન્દ્રિય, પર્યાપ્ત તેઈન્દ્રિય, પર્યાપ્ત ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસની પંચેન્દ્રિય, પર્યાપ્તા સની પંચેનિદ્રય, તિર્યંચ કે પર્યાપ્તા મનુષ્ય પ્રાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિએને બંધ કર્યા પછી અપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ત્રેવીસ પ્રકૃતિએને બંધ કરે તે પહેલે અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૩૬. નામકર્મમાં પહેલે અલ્પતર બંધ પાંચમી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર : નામકર્મમાં પહેલે અલ્પતર બંધ પાંચમી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્ત બેઈન્દ્રિય, પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસન્ની તિર્યંચ કે પર્યાપ્તા સની તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિને બંધ કર્યા પછી અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ત્રેવીશ પ્રકૃતિએને બંધ કરે તે પહેલે અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૩૭. નામ કર્મમાં બીજે અલપતર બંધ કઈ રીતે હોય છે?
ઉત્તર : નામકર્મમા બીજે અલપતર બંધ આ પ્રમાણે જાણ : કઈ મિાદષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવ્વીશ પ્રકૃતિએને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org