Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 126
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧ ૧૭ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસગ્ન, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૮૬ નામકર્મમાં સન્ની તિર્યંચ પ્રાગ્ય એ ગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માગણામાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં સન્ની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૪૫ માગ શુઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, કે અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૮૭. નામકર્મમાં સની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માગણમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મ માં સન્ની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૪૫ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, કે વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૮૮. નામકર્મમાં સની તિર્યંચ પ્રોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં સન્ની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ ૪પ માગણાઓમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, કે ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૮૯. નામકર્મમાં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિને બંધને ભૂયકાર બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172