Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
વક્તવ્ય, વેદનીય−૧ : અવસ્થિત. આયુષ્ય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. ગાત્ર-૨ : અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. પ્રશ્ન ૫૬૫. તેજોલેશ્યામાં મેાહનીય કર્મોનાં અધસ્થાના તથા ભૂયસ્કારાદિ અધસ્થાના કેટલા છે? કયા ?
ઉત્તર : તેજલેશ્યામાં માહનીય કર્મનાં પ બધસ્થાના છે તથા ભૂયસ્કારાદિ અધસ્થાના ૧૪ છે.
અધસ્થાન : ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯ = પ ભૂયસ્કારાદિ : ૨, ૩, ૪, ૩, ૨ – ૧૩ ૨૨ના બંધના-૨ : ભૂયસ્કાર, અવસ્થિત.
૨૧ ના બંધના-૨ : ભૂયસ્કાર, અવસ્થિત.
૧૭ ના બંધના–૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ૧૩ ના અંધના-૩ : ભૂયસ્માર, અશ્પતર, અવસ્થિત.
૯ના મધના-૨ : અલ્પતર, અવસ્થિત.
પ્રશ્ન ૫૬૬. તેજલેશ્યામાં નામકમ નાં અંધસ્થાના તથા ભૂયસ્કારાદ્વિ અધસ્થાના કેટલાં છે? ક્યા?
ઉત્તર : તેજલેશ્યામાં નામકર્માંનાં અધસ્થાના ૬ છે. ભૂયસ્કારાદિ અધસ્થાના ૧૬ છે.
મધસ્થાન-૬ : ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ = $. ભૂયસ્કારાદ્ઘિ−૧૬ : ૨, ૨, ૩, ૩, ૩, 3, ૨ = ૧૬. ૨૫ના મધના-૨ : અપતર, અવસ્થિત. ૨૬ના અધના-૩ : ભૂયસ્કાર, અપતર, અવસ્થિત.
,,
૨૮ના અધના-૩ : ૨૯ના અધના–૩ : ૩૦ના અધના-૩ :
,,
Jain Educationa International
""
,,
""
For Personal and Private Use Only
૧૪૯
,,
,,
""
૩૧ ના અધના-૨ : ભૂયકાર, અવા અવસ્થિત.
પ્રશ્ન ૫૬૭. પદ્મ લેશ્યામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્માંન ખંધસ્થાના તથા ભૂયસ્કારાદિ બધસ્થાના કેટલા છે ? કયા ?
ઉત્તર : પદ્મ લેશ્યા ભાણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં અધસ્થાના છ છે તથા ભ્રયસ્કારાદિ ધસ્યાને ૧૪ છે.
""
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/f65247240ce239c28f8ea0ae1f7cb80cde997955676c236d843a6f07393ea022.jpg)
Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172