Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 162
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૫૩ ૨૫ના બંધના-૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. ૨ના બંધના-૩ : , , ૨૮ના બંધના-૩ : * * * ૨૯ના બંધના-૩ : ; ;) ૩૦ના બંધના–૨ : ભૂયસ્કાર, અવસ્થિત. પ્રશ્ન પ૭૬. મિથ્યાત્વમાં જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ક્યા? ઉત્તર : મિથ્યાત્વમાં જ્ઞાનાવરણુયાદિ સાત કર્મોનાં બંધસ્થાને ૭ છે. જ્ઞાનાવરણીય-૧: પાંચ પ્રકૃતિ. દર્શનાવરણીય-૧ : નવ પ્રકૃતિ. વેદનીય-૧ : એક પ્રકૃતિ. મોહનીય૧ : ૨૨ પ્રકૃતિ. આયુષ્ય-૧ : એક પ્રકૃતિ. શેત્ર-૧ : એક પ્રકૃતિ. અંતરાય-૧ : પાંચ પ્રકૃતિનું. ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૦ છે. જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત. દર્શનાવરણય-૨ : ભૂયકાર, અવસ્થિત. વેદનીય-૧ : અવસ્થિત આયુષ્ય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. ગોત્ર-૧ : અવસ્થિત. મેહનીય-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. અંતરાય-૧ : અવસ્થિત. પ્રશ્ન પહ૭. મિથ્યાત્વમાં નામકર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા? ઉત્તર : મિથ્યાત્વમાં નામકર્મનાં બંધસ્થાને ૬ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ છે. બંધસ્થાનો-૬ : ૨૩ – ૨૫ – ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦. ભૂયસ્કારાદિ-૧૬ : ૨ ૩ ૩ ૩ ૩ ૨. ૨૩ના બંધના ૨ અલ્પતર, અવસ્થિત ' ૨૫ને બંધના ૩ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત ૨૬ના , ૩ » » ? ૨૮ના , ૩ ) છે ? ૨૯ના 5 3 2 . ૩૦ ૨ યસ્કાર, અવસ્થિત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172