Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 165
________________ કર્મગ્રંથ પ્રશ્ન પ૮૨, ઉપશમ સમક્તિ માર્ગણામાં મેહનીય કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા? ઉત્તર : ઉપશમ સમક્તિ માર્ગણામાં મેહનીય કર્મના બંધસ્થાને ૮ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૨૫ છે. બંધસ્થાને : ૧૭, ૧૩, ૯, ૫, ૬, ૩, ૨, ૧ ભૂયસ્કારાદિ : ૪, ૩, ૩, ૩, ૩, ૩, ૪, ૩. ૧૭ના બંધના-૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય. ૧૭ના બંધના-૭ : ભૂયકાર, અલ્પતર, અવસ્થિત. ના બંધના-૭ : + 9 = પના બંધના-૩ : છે ના બધના-: ૩ ૩ના બંધના-૩ : , , રના બંધના-૩ : ભૂયકાર, અલ્પતર, અવસ્થિત. ૧ના બંધના-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. પ્રશ્ન ૧૮૩. ઉપશમ સમક્તિ માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ક્યા? ઉત્તર : ઉપશમ સમક્તિ માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૧ છે. બંધસ્થાને : ૨૮ – ૨૯ - ૩૦ - ૩૧ - ૧. ભૂયસ્કારાદિઃ ૧ – ૨ – ૩ – ૨ – ૩. ૨૮ના બંધના–૧ : અવસ્થિત. રત્ના બંધન-૨ : અવસ્થિત, અવક્તવ્ય. ૩૦ના બંધનાં-૩ : ભૂયસ્કાર, અવસ્થિત, અવક્તવ્ય. ૩૧ના બંધના-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. ૧ના બંધના-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172