Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 128
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૧૯ ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૩૭ માર્ગણમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, પરિહાર વિશુ દ્ર. અવિરતિ, દેશવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ઉપશમ, પશમ, ક્ષાયિક સમક્તિ સન્ની, આહારી. પ્રમ ૪૯૩. નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય ઓગણત્રી પ્રકૃતિના બંધનો અભ્યતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ ૩૭ માર્ગણમાં હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષપશમ, ક્ષાયિક સમકિત, સની, આહારી. પ્રશ્ન ૪૯૪. નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી મગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય ઓગણત્રી. પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ક૭ માણમાં હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કે યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૪૯૫ નામકર્મમાં બેઈન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને ભૂયકાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં બેઈનિદ્રય આદિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172