Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 136
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ભૂયસ્કારાદ્ધિ મધસ્થાના ૪ હાય છે : (૧) આગણત્રીશ ખધના અલ્પતર અધ, (૨) એગણત્રીશ મધના મવસ્થિત અંધ, (૩) ત્રીશ પ્રકૃતિના ખંધના ભૂયસ્કાર અંધ, (૪) ત્રીશ પ્રકૃતિના બંધના અવસ્થિત બંધ. પ્રશ્ન પર૦. તિય ચગતિમાં જ્ઞાનાવરણીય આદિકનાં અધસ્થાને તથા ભૂયસ્કારાદિ ખંધસ્થાના કેટલા હાય છે ? કયા ? ઉત્તર : તિય ચગતિમાં જ્ઞાનાવરણીય આદિ કર્માનાં મધસ્થાને આ પ્રમાણે હોય છે : જ્ઞાનાવરણીય : ૧ મ ́ધસ્થાન ૫ પ્રકૃતિનું, દર્શનાવરણીય : ૨ અંધસ્થાન ૯.૬ પ્રકૃતિનું, વેદનીય : ૧ બધસ્થાન ૧ પ્રકૃતિનું, આયુષ્ય : ૧ અષસ્થાન ૧ પ્રકૃતિનું, ગાત્રક : ૧ મધસ્થાન ૧ પ્રકૃતિનું, અંતરાય કર્મ : ૧ અ ંધસ્થાન ૫ પ્રકૃતિનું. ભૂયસ્કારાદિ મંધસ્થાના આ પ્રમાણે હોય છે (૧) જ્ઞાનાવરણીયનું એક અવસ્થિત બંધ. (૨) દનાવરણીય કર્મોના ચાર મધ હાય છે : (૧) નથ પ્રકૃતિના ભૂયસ્કાર બંધ. (૨) નવ પ્રકૃતિનાં અંધનેા વ્યવસ્થિત મધ (૩) છ પ્રકૃતિનાં બંધના અલ્પતર મધ. (૪) છ પ્રકૃતિનાં અધના અવસ્થિત મધ, (૩) વેદનીય કર્મમાં એક પ્રકૃતિનો અવસ્થિત બંધ. આયુષ્ય કર્મોંમાં એક પ્રકૃતિનો અવક્તવ્ય અંધ. આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિના અવસ્થિત બંધ. ગાત્ર કર્મીમાં એક પ્રકૃતિના અવસ્થિત બંધ. અંતરાય ક્રમમાં પાંચ પ્રકૃતિનો અવસ્થિત બંધ. કુલ પશ અધસ્થાના થાય છે. પ્રશ્ન પર૧. તિય ચગતિમાં મેહનીય ક્રર્મનાં બંધસ્થાને તથા ભૂચસ્કારાદિ બંધસ્થાના કેટલા હાય છે ? ક્યા ? ૧૨૭ ઉત્તર : તિર્યંચગતિમાં માહનીય કર્મનાં અધસ્થાના ચાર હાય છે; Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172