Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 132
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૨૩ પ્રશ્ન ૫૦૬, નામ કમમાં ૩૧ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગમાં હોય છે ? કઈ ? ઉત્તર : નામ કર્મમાં ૩૧ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૩૨ માગણમાં હોય છે. તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ સંયમ, કે દર્શન, ૩ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૫૦૭, નામ કર્મમાં એકત્રીસ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં એકત્રીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ક૨ માર્ગણાઓમાં હોય છે. તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, યોગ, વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ સંયમ, ૩ દર્શન, ૩ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, સાયિક સમકિત, સન્ની તથા આહારી. પ્રશ્ન ૫૦૮. નામ કમમાં એક પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં એક પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૨૮ માર્ગણામાં હોય છે. તે માર્ગમાં આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક છેદો પસ્થાપનીય, દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન પ૦૯ નામ કર્મમાં એક પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં એક પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૨૯ માણમાં હોય છે. તે માગણએ આ પ્રમાણે જાણવી : મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કયેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, કે સંયમ, દર્શન, ફલ લેડ્યા, ઉપશમ, ક્ષાયિક સમતિ, સની અને આહારી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172