Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 125
________________ ૧૧૬ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન ૪૮૩. નામકર્મમાં બેઈન્દ્રિયાદિ સમૂચ્છિમ તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનાં બંધને ભૂયકાર બંધ કેટલી માર્ગણામાં હેય છે? કઈ ? ઉત્તર : નામકર્મમાં ઈન્દ્રિયાદિ સમૂર્ણિમ તિર્યંચ પ્રોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩યેગ, વેદ, જ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન જ૮૪. નામકર્મમાં ઈન્દ્રિય આદિ સમૂર્ણિમ તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં બેન્દ્રિય આદિ સમૂર્ણિમ તિર્યંચ પ્રોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવીઃ તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૮પ. નામકર્મમાં બેઈન્દ્રિય આદિ સમૂરિઝમ તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માગણએમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં બેઈન્દ્રિય આદિ સમૂર્શિમ તિય ચ પ્રાગ્ય ઓગણત્રી પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, કાગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172