Book Title: Kalpsutra
Author(s): Gunsagarsuri, Kalaprabhsagarsuri
Publisher: Mulund Swe Mu Pu Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 331
________________ કલાસુત્ર ખ્યાન કૌશલિક શ્રી અરિહંત પ્રભુ શ્રી ઋષભદેવને નિર્વાણ પામ્યાને યાવતુ સર્વ દુઃખોથી મુક્ત ૪) થયાને ત્રીજા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ જે બાકી રહ્યા હતા તે ગયા પછી બેંતાલીશ ઝુ) 5 હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ઓછા એવા એક ક્રોડાક્રોડ સાગરોપમ કાળ ગયો ત્યારે પ્રભુશ્રી ) મહાવીર દેવ મોક્ષે ગયા છે. ત્યાર પછી નવસો વર્ષ થયા અને દશમા સૈકાનો આ એંશીમો વર્ષ રે જાય છે ત્યારે શાસ્ત્રો લખાયાં છે. ઇતિ શ્રી ઋષભદેવ ચરિત્ર સમાપ્ત. - ઇતિ આઠમું વ્યાખ્યાન 5444444444444444 4444444444444444 ૨૮૩ in Education international For Personal & Private Use Only www janelayang

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370