Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 312
________________ ૮૫ અ ત અભાવકાળ आवलिय असंखेज्जई भागोऽसंखेज्जरासि उववाओ । संखिय समये संखेज्जयाण अटठेव सिद्धाणं ॥ २४८ ॥ ગાથ : અસંખ્યાતિ રાશિઓના આલિકાના અસંખ્યાતમા ભાગે જેટલા સમય હોય તેટલા સમય સુધી ઉપપાત જાણવા. સખ્યાતી રાશિઓના સંખ્યાતા સમયના અને સિદ્ધોના આઠ સમય સુધી ઉપપાત જાણવા. (૨૪૮) ટીકા : પૃથ્વી વગેરે સ્થાવર જીવા ઉત્પાત અને ઉના વિષયક વિચાર આગળની ગાથામાં જણાવી દીધા. તેના સામર્થ્યથી આ ગાથામાં બેઈદ્રિય વગેરે ત્રસ જીવાને ઉત્પાત અને ઉનાના વિચાર અહી કરવાના છે એમ સ્વીકારવુ'. આથી એઈદ્રિય વગેરે સૂત્રમાં (ગાથામાં) ન કહેલ હાવાછતા પણ અહીં જાણી લેવુ' તેથી જે જીવાની અસ`ખ્યાતી રાશિએ જેમાં હાય તે જીવા અસખ્યાત રાશિવાળા કહેવાય. તે રાશિએ એઇ દ્રિય, તેંદ્રિય, ચકરિદ્રિય, પ ચેંદ્રિય તિય ચા, સમૂમિ મનુષ્યા, અપ્રતિષ્ઠાન નરકવાસ સિવાયના નારકો, સર્વાર્થ સિદ્ધ વિમાન સિવાયના દેવા રૂપ ત્રસજીવના (સમુદાય)દરેક રાશિ અસંખ્યાત જીવરાશિ સ્વરૂપ છે સાતમી વિભક્તિ બહુવચનના લેપ થયા હોવાથી આ સાતે દરેક રાશિમાં દરેક સમયે ઉપપાત થાય છે. એટલે ઉત્પત્તિ થાય છે કેટલા સમય સુધી થાય છે? આવલિકાના અસંખ્યાતમા ભાગે જેટલા સમયેા થાય તેટલા સમય સુધી ઉત્કૃષ્ટ પણે આ સાતે રાશિઓમાં સતત જીવા ઉત્પન્ન થાય છે તે પછી એઈંદ્રિય, તેઇંદ્રિય, ચકરિદ્રયના દરેકના જઘન્યથી એક સમયના અને ઉત્કૃષ્ટથો અંતર્મુહૂત પ્રમાણના અંતરકાળ આશ્રમમાં કહ્યો છે. ૫ ચેન્દ્રિય તિય ચ વગેરેના અંતરકાળ પણ અહી આગળ જ કહેશે. આ પ્રમાણે આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી જઘન્યો એક જીવ અને ઉત્કૃષ્ટથી અસ`ખ્યાતા જીવે દરેક સમયે આ દરેક સાતે શિએમાં ઉત્પન્ન થાય છે એમ ઉપલક્ષણથી જાતે જાણી લેવુ એ પ્રમાણે ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી જઘન્યથી એક જીવ અને ઉત્કૃષ્ટથી અસ’ખ્યાતા જીવાની દરેક સમયે ઉર્દૂના એટલે મરણ પણુ આ સાતે શિમાં દરેકને જાણવું તે પછી ઉષપાતની જેમ અંતર પડવાના સ’ભવ છે. તા પછી સંખ્યાતી રાશિઓની શી વિચારણા છે? જે ગજ મનુષ્યા, અપ્રતિષ્ઠાન નરકના નારકો, સર્વાર્થસિધ્ધ વિમાનના દેવાની દરેક રાશિમાં સ ંખ્યાતા જીવે હાવાથી ત્રણ રાશિમાં દરેકના સંખ્યાતા સમયેના જ ઉત્પાત અને ઉદ્યના સતત હોય છે. તે પછી અંતર પડવાના સભવ છે, આ ત્રણે રાશિમાં દરેકમાં જન્યથી એક, એ થી ઉત્કૃષ્ટપણે સંખ્યાતા જીવા જ ઉત્પન્ન થાય છે અને મરે છે પણ અસંખ્યાતા નહી' એમ સ્વયં જાણી લેવું. આ ત્રણે રાશિએ સંખ્યાતા રૂપ છે. સંખ્યાતામાં અસંખ્યાતાની ઉર્દૂના અને ઉપપાત્ હાઈ શકતા નથી.

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356