Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad
View full book text
________________
મોટો છે ! એ વારસાને આવી કોઈ પળોમાં શાંતિથી બેસીને વાગોળીએ કે એ વારસાના વારસદારોએ વારસાનો કેટલો જાળવ્યો છે !
આપણું ધન - સંસ્કારધન – આપણને મળશે તો આપણે સમૃદ્ધ બનીશું. જીવનની સમૃદ્ધિ આ જ છે.
પ્રારંભમાં જ મેં આપને કહ્યું કે જીવનને પસાથી કે મકાનથી નથી માપવાનું. જીવનને માપવા માટે હૃદય ભાવોથી કેટલું સમૃદ્ધ છે, મન અને મસ્તિષ્ક વિચારોથી કેટલાં સભર છે અને બુદ્ધિ પવિત્રતાથી કેટલી શુદ્ધ છે એ જોવાનું છે. આ વિચારણા માટે આજનો આ મંગળમય દિવસ આપણા સહુને માટે એક યાદગાર દિવસ બની રહો એ શુભેચ્છા.
(નોંધ : મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવના પ્રસંગે યોજાયેલ
પ્રવચનમાળામાં તારીખ ૨૩-૧-૧૮ને મંગળવારે બિરલા ક્રીડા કેન્દ્રમાં પૂ. મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) મહારાજશ્રીએ આપેલ મનનીય પ્રવચન.)
૨૭૮ - જીવન-માંગલ્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314