SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ મોટો છે ! એ વારસાને આવી કોઈ પળોમાં શાંતિથી બેસીને વાગોળીએ કે એ વારસાના વારસદારોએ વારસાનો કેટલો જાળવ્યો છે ! આપણું ધન - સંસ્કારધન – આપણને મળશે તો આપણે સમૃદ્ધ બનીશું. જીવનની સમૃદ્ધિ આ જ છે. પ્રારંભમાં જ મેં આપને કહ્યું કે જીવનને પસાથી કે મકાનથી નથી માપવાનું. જીવનને માપવા માટે હૃદય ભાવોથી કેટલું સમૃદ્ધ છે, મન અને મસ્તિષ્ક વિચારોથી કેટલાં સભર છે અને બુદ્ધિ પવિત્રતાથી કેટલી શુદ્ધ છે એ જોવાનું છે. આ વિચારણા માટે આજનો આ મંગળમય દિવસ આપણા સહુને માટે એક યાદગાર દિવસ બની રહો એ શુભેચ્છા. (નોંધ : મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવના પ્રસંગે યોજાયેલ પ્રવચનમાળામાં તારીખ ૨૩-૧-૧૮ને મંગળવારે બિરલા ક્રીડા કેન્દ્રમાં પૂ. મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) મહારાજશ્રીએ આપેલ મનનીય પ્રવચન.) ૨૭૮ - જીવન-માંગલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy