Book Title: Jambu Jinalay Shuddhikaran
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities

View full book text
Previous | Next

Page 146
________________ પ્રભાવ જે થોડો ઘણો ઝાંખો પડ્યો હોય, ત્યાં ૧૮ અભિષેકના અનુષ્ઠાન દ્વારા જિનબિંબની શુદ્ધિ અને પ્રભાવશુદ્ધિ થાય છે. છેલ્લા કેટલાક સમયથી તો આ અનુષ્ઠાનનો પ્રચાર-પ્રસાર ખૂબ વધ્યો છે. ઠેર ઠેર સામૂહિક સ્વરૂપે ૧૮ અભિષેકના આયોજનો થાય છે. દર વર્ષે એકવાર તો ઘણા ખરા સંઘોમાં ધ્વજાના દિવસે કે આસપાસમાં આ પ્રમાણે ૧૮ અભિષેકનું આયોજન પ્રાયઃ કરી ગોઠવાતું હોય છે. પ્રભુની ભક્તિ સ્વરૂપના મહાપ્રભાવિક આ અનુષ્ઠાનના શાસ્ત્રોક્ત પ્રભાવો અનુભવવા માટે, અનુષ્ઠાનને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેમાં કેટલીક બાબતો અવશ્ય વિચારણીય બની રહે છે, જેમાંથી એક બાબત ઉપર અહીં વિચારવિમર્શ કરવામાં આવે છે. - 138 - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186