Book Title: Jambu Jinalay Shuddhikaran
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities

View full book text
Previous | Next

Page 163
________________ પાને સુવર્ણાક્ષરે નામાંકિત મંદિર નિર્માણ થયા વિના રહે નહિ. શાસ્ત્રીય અને પ્રેક્ટીકલ મુદ્દાઓ અવશ્ય ધ્યાનમાં લેવા જ જોઈએ. હાલની પરિસ્થિતિમાં તો ઘણું કરીને મંદિર નિર્માણ માટે સંઘવાળાઓ મહાત્માને ભરોસે હોય છે. મહાત્માઓ પ્રાયઃ શિલ્પીને ભરોસે હોય છે એટલે કે છેલ્લો દોર શિલ્પીના હાથમાં જ જતો હોય એવું પ્રાયઃ જોવાય છે. શ્રી સંઘના ૨૫-૫૦ શ્રાવકોએ મંદિર નિર્માણ બાબત સાંગોપાંગતૈયાર થવું ખૂબ જ જરૂરી ગણાય. સકળશ્રી સંઘ આ બાબતે જાગૃત થઈને કંઈક નક્કર આયોજન વિચારે તો શ્રી સંઘમાં આ બાબતની સંપૂર્ણ જાણકારી આપીને સવિશેષ જાગૃતિ લાવી શકાય. -: પદ્ધતિસરનું ડોક્યુમેન્ટેશન તથા તે મુજબ કાર્ય થવું જોઈએ :જિનશાસનનું કુલ બજેટ એક મલ્ટીનેશનલ 155 , , , Jain Education International or personal & Private Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186