Book Title: Jainagama Swadhyay
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Text Society Ahmedabad

Previous | Next

Page 396
________________ ૩૭૫ ઉત્તરોત્તર અપરાપર સામાન્યના ભેદ કરવા એવી વ્યાખ્યા પૂજ્યપાદે વ્યવહારની બાંધી આપી છે. આ ચર્ચાના પ્રકાશમાં જે આપણે અનુયોગ સૂત્રગત વ્યવહારની વચૂછું વિગિછિય€ વવાર —(અનુ. સૂત્ર ૧૫ર પૃષ્ઠ ૨૬૪; આ ગાથા આવશ્યકનિયુક્તિમાં પણ છે –ગા૦ ૭૫૬) આ વ્યાખ્યાનો અર્થ કરીએ તે સર્વદ્રવ્યોમાં વિનિશ્ચિત અને; એટલે કે સામાન્ય નહિ પણ વિશેષ કરી નિશ્ચિત અર્થાત ઉત્તરોત્તર ભેદને–વિશેષોને વ્યવહાર પિતાનો વિષય બનાવે છે એ સ્પષ્ટ અર્થ ફલિત થાય છે. આના પ્રકાશમાં આચાર્ય હરિભદ્ર વ્યવહારનયના અનુયોગગત લક્ષણને જે અર્થ કર્યો છે તે વ્યાજબી ઠરે છે. તેમણે વ્યાખ્યામાં કહ્યું છે કે ત્રગતિ નિરાધિ ચયનં વય:, અધિશ્વયો નિશ્ચય:=ામાન્યમ્ ! વિજ નિશ્ચય: વિનિશ્ચય = રિત સામાન્ય માવ: (પૃ. ૧૨૪) અર્થાત્ વ્યવહારનયને મતે સામાન્ય નહિ પણ વિશેષ મુખ્ય છે. એ જ આચાર્ય વળી આવશ્યકનિયુક્તિની વ્યાખ્યામાં આ પ્રમાણે કહ્યું છે : “વોઇ નિશ્ચય ‘f નિશ્ચય: કાનપાનાચાવવીધો તિવયવિદ્રવિદ્ધ તિ ” આવશ્યક નિયુક્તિ હારિ, ગાત્ર ૭૫૬; આના ભાષ્ય માટે જુઓ વિશેષા૨૨૧૩ થી. બને વ્યવહારમાં લેકનુસરણ નિશ્ચયના અનુસંધાનમાં વ્યવહારનય અને સાતનયના એક પ્રકાર તરીકે વ્યવહારનય એ બન્નેમાં જે વસ્તુ સાધારણું છે તે એ કે તે વિશેષગ્રાહી છે, અને વિળી બને વ્યવહારને લેકવ્યવહારમાં ઉપગી વિશેષ મહત્ત્વ આપે છે. વિશેષ સ્કૂલ બુદ્ધિગ્રાહ્ય છે પણ સામાન્ય સૂક્ષ્મ બુદ્ધિગ્રાહ્ય છે, અને લેકવ્યવહાર તે સ્કૂલ બુદ્ધિથી જ વિશેષ થાય છે તેથી નિશ્ચયના અનુસંધાનમાં વ્યવહારનયને મુખ્યરૂપ લેકવ્યવહારને અનુસરનાર માનવામાં આવ્યું અને સૂક્ષ્મબુદ્ધિગ્રાહ્ય વસ્તુને નિશ્ચયને વિષય માનવામાં આવી. અને આ સ્થૂલ–સૂક્ષ્મના વિચારભેદમાંથી જ નિશ્ચય અને વ્યવહારજ્યની આખી વિચારણાએ ક્રમે કરી માત્ર દ્રવ્યાનુયોગનું જ નહિ પણ ચરણનુયેગનું ક્ષેત્ર પણ સર કર્યું છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે સાત નત્યાન્તગત વ્યવહારને વિષે તે વિશેષને વિષય કરે છે એ વાતનું સમર્થન ર્યા પછી પણ વિનિઝછઅર્થ એ પદને બીજે જે અર્થ આચાર્ય જિનભદ્ર કરે છે, તે નિશ્ચયનયના અનુસંધાનમાં આવતા વ્યવહારનો જે અર્થ છે તેનું અનુસરણ કરે છે; એટલે કે આગમગત ભમરાનું દૃષ્ટાંત આપીને જનપદમાં પ્રસિદ્ધ છે અથ તેને વ્યવહાર વિષય કરે છે એમ જણાવે છે–વિશેષા, ગ ૦ ૨૨૨૦. આથી સાત નયાન્તર્ગત વ્યવહાર અને નિશ્ચયના અનુસંધાનમાં આવતે વ્યવહાર બને નજીક આવી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455