________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
માત્ર દર્શન જ કરીએ છીએ. ફળફુલ મં. તે પછી વીતરાગ પરમાત્માની આદિ ચઢાવીને કે કાચા પાણીથી સ્નાન મૂર્તિ જેવાથી શું શુદ્ધ ભાવ ઉત્પન્ન કરાવીને હિંસા કરતા નથી.
નહિ થશે? મ૦ ઠીક, જો કે આપ હિંસા
જરા ધ્યાન દઈને વિચારે કે જ્યારે નથી કરતા તે આપના ગુરુજી કરતા સ્ત્રીની તુચ્છ મૂર્તિ જોઈને સાક્ષાત્ સ્ત્રીનું હશે ?
ભાન થાય છે તે પછી તીર્થકરની મૂર્તિ સ્થાતે લકે શી રીતે કરે?
જોઈને શું તીર્થકરનું સ્મરણ નહિ થાય? મં, જે સમયે ફોટો લેવામાં આવે
વળી આપ સર્વે આપના ગુરુના ચિત્રોનું છે તે વખતે કાચા પાણીથી કાચને ધે સન્માન તો કરી છે. જે એમના ચિપડે છે અને તેથી અસંખ્યાતા અને ત્રોનું અપમાન કરે તો એમને બહુજ નાશ થાય છે. વળી તે ફેટે આપના ખોટું લાગે છે. તે પછી શું પરમાગુરુજી જાણી બુઝીને પડાવે છે. એટલે ત્માની મન સાથે છેષ છે? જ્યારે આપના ગુરુ એ હિંસાથી મુક્ત થઈ આપની ધાર્મિક યુક્તિથી મૂર્તિનું સશકતા નથી. સ્વરૂપ હિંસા સમજીને ન્માન કરવું અને તેને શિર ઝુકાવવું પરમાત્માની પૂજાથી પાછા હઠવું એ વિરુદ્ધ છે ત્યારે આપ સતી પાર્વતીજી, યોગ્ય ન કહેવાય. વળી ફોટો પડાવવાથી ઉદયચંદજી, અને સોહનલાલજી આદિ મૂર્તિનો સ્વીકાર પ્રત્યક્ષ સિદ્ધ થઈ જાય ગુરુઓના ચિત્ર શા માટે બનાવે છે? છે. છતાં અફસોસની વાત છે કે આપ જેવી રીતે આપ તીર્થકરની મૂર્તિને જડ લેક પરમાત્માની મૂર્તિને બનાવતા કે કહો છો તેવી રીતે શાહી અને પત્રથી માનતા નથી. ભલા, જ્યાં સ્ત્રીની મૂર્તિ બનેલી હોવાથી એ પણ જડ છે. અને હોય ત્યાં બ્રહ્મચારી સાધુ રહે કે નહિ ? તેથી અસંખ્યાતા જીવોનો નાશ થાય
સ્થા, ના. કેમકે જૈન સુત્રામાં લે એવા ચિત્રો પડાવવાં આપના ગુરુજીને ખ્યું છે કે જ્યાં સ્ત્રીની મૂર્તિ હોય ત્યાં યોગ્ય નથી. સાધુએ રહેવું નહિ.
રસ્થા. હમારી ભૂરસુંદરીજી સતી મં. ભલા, સુત્રામાં નિષેધ કરવાનું એ મૂર્તિનું ખૂબ ખંડન કર્યું છે. તે કારણ શું? વિના કોકનં મોડ િર શું તે નહિ સમજતાં હોય? અને ન કાર્ત અથાત્ મૂર્ખ મનુષ્ય પણ પ્રયા- સમજતા હોય તો “ભૂરસુંદરી વિવેક જન વિના કેઈ કામ કરતું નથી, તો વિલાસ” શી રીતે તે ખી શકે? પછી સૂત્રોમાં તીર્થંકર પરમાત્મા જેવા – અરે ભલા ભાઈ, તમે તે શા માટે નિષેધ કરે છે?
કે ભેળા દેખાઓ છે. તમને ખબર સ્થા સ્ત્રીના ચિત્રને વારંવાર જે- નથી કે મિથ્યાત્વના ઉદયથી કેટલીયે ભૂર વાથી મનમાં બુરા ભાવ ઉત્પન્ન થાય છે, સુંદરી જેવી વ્યકિતઓએ શાસનની જડ તેથી જ તેવા સ્થાને રહેવાનો નિષેધ છે. ઉપર કુઠારાઘાત કરવા પ્રયત્ન કર્યો છે
For Private And Personal Use Only