________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૬
એકેક સંરક્ષક દેવ રહે છે. જાથી અંદર અંદર જતાં મુખમંડપ, દરવાજા પ્રેક્ષામંડપ, અક્ષાટક, પીઠ, સિંહાસન અને સ્તૂપા રહેલ છે. જ્યાં સ્તૂપાની ઉપર જિતેન્દ્રની માએ બીરાજમાન છે.
પ્રતિ
શ્રી જૈન સત્ય પ્રકાશ
ચારે દરવા- યાત્રાનું પણ વર્ણન છે. (તીર્થ યાત્રાના પાઠ યાત્રા-વિભાગમાં અક્ષરશ: મતામણુિ-વવામાં આવશે. આ, જીવાભિગમ
સૂત્ર, પત્ર–૩૫૭ )
,
તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરણીએ છે ત્યાં પણ દેવછંદ વિગેરે છે. વૈમાનિક ( સિદ્ધાયતનાની સમાન સિદ્ધાયતના છે. ૧૦૮ જિનેન્દ્ર પ્રતિમાઓ છે.
એકેક અજનની ચારે તરફ્ ચાર
ચાર પુષ્કરિણીએ છે, દરેક પુષ્કરિણીની વચ્ચે ધિમુખ પતા છે અને પ્રત્યેક દધિમુખ પર્વતની ઉપર સીદ્દાયતના છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પાઠમાં જિનાલયની માંડણીના સ્પષ્ટ ખ્યાલ આપ્યો છે, તેમ જ
તી
જમૂદ્રીપ પ્રાપ્તિ, વક્ષસ્કાર ૧, સૂત્ર ૧૨, ૧૩ માં વૈતાઢય પર્વતના અધિકારમાં પ્રથમના સિદ્ધાયતન ફૂટમાં સિદ્ધાયતનનું વષઁન છે. તે આ પ્રમાણે—
સિદ્ધાયતન ફૂટ શાશ્વતા છે, તેમ સિદ્ધાયતન પણ શાશ્વતું ( ત્રણે કાળમાં રહેવાવાળુ ) છે. ફ્રૂટની આકૃતિ ગાયના પૂછડા જેવી છે. તના ખરાખર મધ્ય ભાગમાં ૧ કેષ ઉંચુ, ઘણા થાંભલાથી મંડિત, માણુથી બાંધેલ તળીયાવાળુ,
તિષ્ક અને વૈમાનિક દેવા ચૈામાસી, સંવત્સરી, કલ્યાણુક દિવસેા તથા અન્યાન્ય પ્રસંગે હર્ષિત ખની અષ્ટાદ્ઘિકા મહાત્સવ (અડ્ડાઇમહાસત્ર) કરે છે. ( પુત્ર-૨૮૩ )
અહીં ભવનપતિ, વાણવ્યંતર, યામીણાકારીથી શેાભતી ભીંતાવાળું, મચ્છુના સ્તૂપાથી યુકત, વિવિધ ર ંગોથી શોભતું, ઘટા અને ધ્વજાએથી મ`ડિત શિખરવાળું, ત્રણ દરવાજાયુકત અને પ્રકાશથી દીપતું સિદ્દાયતન છે. જેમાં જિનેન્દ્ર ની પ્રતિમાએ ખીરાજમાન છે.
जीवाभिगमसूत्रः तस्वणं सिद्धायतणस्स णं बहुसमरमणिजस्स भूमिभागस्स
૬ જે વસ્તુની આકૃતિમાં કાઇ પણ કાળે ફેરફાર ન થાય, જે ત્રણે કાળમાં સ્વસ્વરૂપે રહે તે વસ્તુ “શાશ્વતી” મનાય છે. આવી રીતે અનેક વસ્તુઓ અનાદિ અનંત અવસ્થિત હાવાથી ‘શાશ્વતી” તરીકે પ્રસિદ્ધ છે. સિદ્દાયતન ફૂટા, સિદ્ધાયતને અને તેમાં બિરાજમાન જિતેન્દ્ર-પ્રતિમાઓ પણ શાશ્વતી વસ્તુ છે. દ્વંદ પ્રસ્તુત વસ્તુ પણ જગતી જેમ અનાદિ અનંત છે, તેા પછી જિન-પ્રતિમાઓની માન્યતા અમૂક સમયથી શરૂ થઇ એમ કહેવું તે કેટલું હાસ્યાસ્પદ છે ? જગત્ અનાદિ, જૈનધર્મ અનાદિ, સિહાયતનકૂટ અનાદિ, સિદ્ધોનાં મન્દિરા અનાદિ, જિતેન્દ્રની પ્રતિમાએ અનાદિ, એટલે ૪૫ કે ૩૨ જિનાગમાને પ્રમાણુ માનનાર કોઇ પણ વિદ્વાન પુરૂષ જિનતિ અર્વાચીન છે. એમ કરવાનો હિંમત બતાવી શકશે નહીં.
For Private And Personal Use Only