Book Title: Jain Satyaprakash 1935 12 SrNo 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 00000000000000.DOGCOCOXXXXXXXX અધુરા ક કર્તા-~~ શ્રી જિનપ્રભસૂરિજી ] Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુવાદક— [ મુનિરાજ શ્રીન્યાયવિજયજી မယား XxXxXx3000000000000000000000.0003000000 ( ગતાંકથો ચાલુ ) અહિં ભૂત ઘરમાં—ભૂત ચૈત્યમાં પેાતાનું આયુષ્ય પૂછ્યું; જે સાંભળી રહેલા આ રક્ષિતસૂરિજીને ઇન્દ્રમ- પ્રસન્ન થયેલા ઈંદ્રે આચાર્ય મહારાજને હારાજે નિગાદનું સ્વરૂપ પૂછ્યું, તથા વાંદ્યા અને ઉપાશ્રયનું દ્વાર ફેરવ્યું. રર ૨૨ આર્યરક્ષિતસૂરિ- આચાર્યાંવ' માલવ દેશમાં આવેલા દશપુર (મટ્ટાસર)ના રાન્ન ઉદાયનના પુરાહિત સામદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ સામા. બાવીશ વર્ષની વયે પટણામાં બ્રાહ્મણુને ત્યાં વૈદિક ધર્મ શાસ્ત્રોના સંપુણૅ રમતે વિશદ અભ્યાસ કરી ઘેર આવ્યા. રાજા અને આખું નગર તેમના આગમનથી પ્રસન્ન થયું. માત્ર જૈનધર્માંપાસિકા આરક્ષિતની માતા રૂદ્રસેસમા ખુશી ન થઈ. કારણ પૂછ્તાં પૂર્વના અભ્યાસ કરવાનું કહ્યું આરક્ષિત, માતાના આગ્રહથી, જૈનાચાર્ય તાસલીપુત્રાયા પાસે પૂર્વના અભ્યાસ કરવા ગયા. ત્યાં આચાર્યં મહારાજે કહ્યું કે દીક્ષા લીધા સિવાય પૂર્વના અભ્યાસ ન થઇ શકે, એટલે આ રક્ષિતે તેાસલીપુત્રાચાર્ય પાસે જૈન દીક્ષા શ્રણ કરી, અને તેમની પાસે હતું તેટલું જૈનસૂત્રેાનું બારીક અધ્યયન કર્યું. બાકીનું વધારે મેળવવા ઉજ્જયનીમાં રહેલ દશપૂર્વ ધારી વજ્રસ્વામી પાસે ગયા. તેમની પાસે જતાં વચમાં શ્રીવસ્વામીના વિદ્યાગુરૂ ભદ્રગુપ્તસૂરિના ઉપાશ્રયે ગયા. ત્યાં જઇ તેમની ખુબ વેયાવચ્ચ કરી અન્તે અણુસણુ કરાવી આરાધના કરાવી, ત્યાર પછી વજ્રસ્વામી પાસે જઇ સાડા નવ પૂર્વના અભ્યાસ કર્યાં. તે દરમ્યાન તેમના લધુબન્ધુ ફલ્ગુરક્ષિત માતાના આગ્રહથી ઘેર લઇ જવા આવ્યા, પરંતુ વડીલ બંધુના આગ્રહુથી તે પણ દીક્ષિત બન્યા. લાંબા સમયે બન્ને ભાઇ ઘેર આવ્યા અને માતાપિતા વગેરે સમરત કુટુંબી જનેને પ્રતિમાધી જૈન દીક્ષા આપી. આય રક્ષિતસૂરિ ૧૯મા યુગપ્રધાન હતા. આય રક્ષિતસૂરિજીના સમય પર્યંત સાધુને એક પાત્ર રાખવાની છુટ હતી, પરંતુ વિશેષ અડચણ પડતી હાવાથી એક ખીજું નાનું પાત્ર રાખવાની આજ્ઞા આપી હતી. જેનું વિશેષ વર્ણન વ્યવહારસૂત્રના આઠમા ઉદ્દેશકની ચૂર્ણિમાં આપેલું છે. તેમ જ ધર્મકથાનુયોગ, ચરણકરાનુયાગ, દ્રવ્યાનુયાગ અને ણુતાનુયોગ; આ યારે અનુયાગ આ રક્ષિતસૂરિજીએ અધ્યાપક વધ્યની પ્રાÖનાથી અલગ કર્યાં હતા. આય રક્ષિતસૂરિનું મુખ્ય વિદ્વારક્ષેત્ર માલવા દેશ અને તે ઉપરાંત મથુરા નગરી તથા મધ્યહિંદુસ્તાનના ખીજા દેશોમાં પણ હતું. તેમને જન્મ વીરનિર્વાણુ સંવત પરર, દીક્ષા વીર સં. ૫૪૪, યુગપ્રધાનપદ વીર સં. ૫૮૪ અને સ્વ`વાસ વીર્ સં. ૧૯૭માં થયે!, કુલ આયુષ્ય ૭૫ વર્ષનું હતું. બાવીશ વ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44