________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સરસ્વતી પૂજા અને જૈના
૧ વિદ્યમાન જિનમદીરામાં જે જે પ્રાચીન સમયની ‘ સરસ્વતી દેવી ' ને લગતા મૂર્તિએ મળી આવે છે અને જેની જેની નીચે દેવીને નામેાલ્લેખ કરેલે જોવામાં આવે છે તે સધળે સ્થળે ‘ સરસ્વતી ’ અગર ‘શારદા’સ્તુતિ તે જ ઉલ્લેખ કરેલા મેાટા ભાગે મળી ખાવે છે, પરંતુ મારી જાણમાં છે ત્યાં સુધી એક પણ મૂર્તિની નીચે ‘શ્રુતદેવતા ’ના નામેાલેખ કરેલા મળી આવતા નથી.
૨. પ્રાચીન તાડપત્રના તથા કાગળના હસ્તલિખિત ગ્રન્થેાના ચિત્રા પૈકીના જે જે ચત્રા ઉપર દેવીને નામેાલ્લેખ કરવામાં આ વ્યા છે તે તે ચિત્રા ઉપર ‘સરસ્વતી ’ને જ નામેાલ્લેખ જોવામાં આવે છે.
૩. પ્રાચીન જૈનાચાર્યએ જ્યાં જ્યાં દેવીની આરાધના જિનમંદિર વગેરેમાં કરી છે ત્યાં ત્યાં પણ ‘ સરસ્વતી ’ની સ્મૃતિની સન્મુખ આરાધના કર્યાના ઉલ્લેખ મળી આવે છે. પરંતુ કષ્ટપણું સ્થળે “દેવતા 'ની મૂર્તિની સન્મુખ આરાધના કર્યાના ઉલ્લેખ મળ્યા આવતા નથી.
૪. જૈનાચાર્યાએ જ્યાં જ્યાં
રસ્તુતિ-સ્તા
'
ત્રામાં દેવીના વિવિધ સ્વરૂપોની કલ્પના કરી છે ત્યાં ત્યાં પણ ‘ સરવતી ’ના સ્વરૂપોની જ કલ્પના કરી છે. મુખ્યત્વે કરીને તેએએ રચેલાં સ્તોત્રોનાં નામે પણ્ ૨ સરસ્વતી સે. ૨. સસ્કૃતી સ્તવ.રૂ. ચારા સ્ત્રવ. ૪. સરસ્વત્યપ્ર. . શરવાઘ વગેરે મળી આવે છે.
૫. આગમે દ્વારકા માયા દેવ શ્રી સાગરાન દરીશ્વરજી પણ તા. ૧૨-૧૦-૩૫ ની
૧ જૈન આગમ પુસ્તકાઢ ચા તે જૈન સાહિત્યમાં મળી આવે છે; એક વિર આ મહાર્ડારિ --આર્ય સુદ્ધાંસ્તના સમયમાં, ત્રીજે ચેથા રકાંઠલાયાનાગાર્જુનાચાયના સમયમાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધચક્ર ' પાક્ષિકમાં મારા ૭૭૪ ના સમાધાનમાં જણાવે છે કે:---
૧૯૧
પ્રશ્ન નંબર
શ્રુતદેવતા અને સરસ્વતી એક રૂપે ગણાય; કારણ કે ગ્રન્થકારો બેમાંથી એકની
કરે છે. સરસ્વતીની મૂર્તિઓ બારમી સદીની તાડપત્રની જે હસ્તપ્રતો અમદાવાદના સાહિત્ય–પ્રદર્શનમાં આવી હતી તેમાં ઘણે સ્થાને હતી. ’
રમા વિષ્યમાં વધારે પુરાવાએ આપવાની આવશ્યકતા મને નહી જણાવાથી આ ચર્ચા અત્રે જ ટુંકાવી દેવી યેાગ્ય લાગે છે.
મારી માન્યતા પ્રમાણે જૈન ધ શાસ્ત્રોએ જ્યાં જ્યાં જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીને મૂર્ત સ્વરૂપે કલ્પો છે ત્યાં ત્યાં ‘સરસ્વતી’ તે જ કલ્પી છે અને શ્રુતદેતા' તે અમૂર્ત સ્વરૂપે જ રહેવા દીધી હેાય એમ લાગે છે.
k
સાતીના સ્વરૂપના
વિકાસ –
જ્યાં
આપણે અગાઉ જાવી ગયા સુધી જૈન શ્રા બુદ્ધિશાળી અને યાદશક્તિવાળા હતા ત્યાં સુધી તેમને પૂસ્તકાના પરિગ્રઢ કરવાની લેશ પણુ જરૂરીઆત જણાઈ ન હતી; પર ંતુ એક પછી એક ઉપસ્થિત થતા બાર બાર વર્ષે ભયંકર દુકાળા ને લીધે જૈન શ્રાને ભિક્ષા વગેરે મળવાં અશક્ય થઈ પડયાં અને પરિણામે તેમનામાં પાન પાડન આદિ વિષયક મદતા દાખવ્ર થતાં જૈન આગમને ભૂલવા લાગ્યા. આ સ્થિતિમાં પણ જૈન શ્રમણેાએ સંધ સમવાય-સઁધના મેળાવડાએ કરી ભૂલાઇ જતાં જૈન આગમે ને વાચના દ્વારા કેટલીયે વાર પૂર્ણ કરી લીધાં,
પહેલાં
આ
For Private And Personal Use Only
ચાર બાર વર્ષોં દુકાળ પડયાની નેાંધ ભદ્રબાહુના સમયમાં, જો વિર સ્વામીના મૃત્યુ સમય દરમિયાન અને