Book Title: Jain Satyaprakash 1935 12 SrNo 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિન-મંદિર ૧૭૫ ઉચે ગાયના દૂછડાની જેવી આકૃતિ (૭) જઍવૃક્ષના ઉત્તર ભુવન અને વાળ મટે ફૂટ છે. વાયવ્ય પ્રાસાદની વચ્ચે કૂટ છે, સિદ્ધાથvણે ત્ર-તરણ વસુલમરમ- રતન છે. णिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए (૮) જમ્બવૃક્ષના ઉત્તરભુવન અને पगं सिद्धायतणं कोसप्पमाणं, सवसि ઈશાન પ્રાસાદની વચ્ચે એક માટે gયતUT વત્તરથા . (સૂત્ર-૨) ફૂટ છે, જેનાં પ્રમાણ વિગેરે પ્રથમ અર્થાત–તે ફૂટના સરખા ભૂમિ લખેલ કટ પ્રમાણે છે, તેની ઉપર ભાગમાં એકદમ મધ્યમાં એક કેશના સિદ્ધાયતન છે. (રૂચ ૨૪૨ ) પ્રમાણુવાળું સિદ્ધાયતન છે. જેનું સ્વરૂપ પૂર્વોકત સિદ્ધાયતના પ્રમાણે સમજવું. આ રીતે ચાર દિશાના ચાર ભુવને અને આઠ ખૂણાનાં આઠ પ્રાસાદે તેની (૨) જંબૂવૃક્ષના પૂર્વભુવન અને આગ્નેય પ્રાસાદની વચ્ચે આઠ રોજન વચમાં આઠ ફૂટે છે. દરેક ઉપર જિના લયે છે જેમાં જિનેન્દ્ર પ્રતિમાઓ છે. ઉચે મોટે ફૂટ છે, જેની ઉપર સિદ્ધા ૭ નંદીશ્વર દ્વીપના વર્ણનમાં વતન છે, જણાવ્યું છે કે:(૩, ૪, ૫ ) જમ્બુદ્વીપના દક્ષિણ નંદીશ્વર દ્વીપની ચારે દિશામાં ચાર ભુવન અને આગ્નેય પ્રાસાદની વૃચ્ચે અંજનક પર્વત છે જેના સમાન અને તેમજ પશ્ચિમ ભુવન અને નૈઋત્ય પ્રા મધ્યભાગમાં એકેક સિદાયતન છે. સાદની વચ્ચે ઉપર પ્રમાણે એકેક ફૂટ જે ૧૦૦ એજન લાંબાં, ૫૦ જન છે તથા સિદાયતન છે. પહોળાં, ૭૨ જન ઉંચાં અને સં(૬) જમ્મવૃક્ષના પશ્ચિમભુવન અને ખ્યાબંધ થાંભલાઓથી બનેલ છે; પ્રત્યેક વાયવ્ય પ્રાસાદની વચ્ચે એક ફૂટ છે, સિદ્ધાયતનમાં દેવદ્રાર, અસુરદ્વાર, નાગસિદ્ધાયતન છે. જેનું પ્રમાણ ઉપર દ્વાર તથા સુવર્ણદ્વાર; એમ ચાર ચાર પ્રમાણે છે. દરવાજા (પ્રવેશદ્વાર) છે, જેની ઉપર ૫ જીવાભિગમસૂત્ર, પ્રતિપત્તિ ૩, ઉદ્દેશ ૨, સૂત્ર ૧૮૩; જ ખૂઠીપ પ્રજ્ઞપ્તિ, વક્ષસ્કાર ૨, સૂત્ર ૩૩, તથા વક્ષસ્કાર ૫, સૂત્ર ૧૨૩; સ્થાનાંગ સૂત્ર, સ્થા૦ ૪, ઉદેશ ૨, સુત્ર ૩૦૭; ભગવતીજી, શતક ૩, ઉદ્દેશો ૨, સૂત્ર ૧૪૨, તથા શતક ૨૦, ઉદ્દેશો ૯, સૂત્ર ૬૮૩; જ્ઞાતાજી, અધ્યયન ૮, સૂત્ર ૬૬, ૭૭ ૭૮, વિગેરે આગમ પાઠમાં નંદીશ્વર દ્વીપના જિનાલ, યાત્રા, દર્શનવિધિ, પૂજનવિધિ, વિગેરે અધિકાર છે. | દિગમ્બર શાસ્ત્રમાં પણ સ્થાને સ્થાને નંદીશ્વર દ્વીપ માટે ઉપર દર્શાવેલ અધિકારો છે. તેમની નંદીશ્વર ભક્તિમાં નંદીશ્વર દ્વીપના શાશ્વતા જિનવરોની સંખ્યા, તથા ત્રણ માસી અઢાઈમાં દેવો વડે કરાતો પૂજા મહત્સવ વિગેરેના વિસ્તૃત વર્ણન પાઠે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44