________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જિ ન–મ દિર
લેખક-મુનિરાજ શ્રી દનવિજયજી
ના પાઠ છે કે
( ત્રીજા અંકથી ચાલુ )
રાય પસેણી સૂત્રમાં પૂજા-વિધેયતા
ચાદી, પુસ્તક રત્નમાં દર્શાવેલ ધાર્મિક વ્યવસાય અને જિનેન્દ્ર પૂજાના વિધિ ઘણા વિસ્તારથી દર્શાવેલ છે. જીવાજીવાભિગમ સત્ર ત્રિજી પ્રતિ
માં આજી દેવાળુયાળ મૂરિયાને विमाणे सिद्धायतणंसि जिणपडिमाणं
નિજીને પ્રમામિત્તાળું અદ્ભસયં સંન્નિ-પત્તિનાસિદ્ધાયતાના અધિકારમાં ખીજા ઉદ્દેશામાં જિનમન્દિરના વર્ણનના અનેક પાડી છે જે પૈકીના કેટલાક પાઠા નીચે પ્રમાણે છે:--
क्वित्तं चिट्ठति सभाए णं सुहम्मार माण वए એહંમે વામમુગોવટ समुग्गएसु बहुओ जिस कहाओ सन्निखित्ताओ चिट्ठन्ति । तओणं देवाप्पियाणं अन्नेसिं વ बहु वेमाणियाणं देवाण थ देवीण य अचणिज्जाओ जाव पज्जुवासणिज्जाओ । તું ચં ન દેવાન્દ્રિયાનું પુવિ રવિન્નેં તું ચં સેવાળિયાળ છા ઋષિર્ઝા, તું ચાં લેવાનુંવિયાળ પુધ્ધિ સયં, तं एयं णं देवाणुपियाणं पच्छा सेयं तं एयं णं देवाणुपियाणं पुवि वि पच्छा वि વિઆઇ સુન્નાર્ લમાલ મિલ્લેલાવ આણુ
गामियत्ता भविस्सइ | सूत्र ४१ ।
અર્થાત્-તમારા સૂર્યોભ–વિમાનના સિદ્ધાયતનમાં તીર્થંકરની સમાન ઉંચાઇ વાથી ૧૦૮ જિન-પ્રતિમા છે. તેમ જ માણુવક ચૈત્યમાં જિનેશ્વરાની દાઢાઓ છે. જે અનિક છે. પૂજનિક છે. આ જ નીત્યકર્મ છે જે તમેાને આગળ પાછળ શ્રેયરૂપ છે, હિતકર છે, સુખકર છે, ક્ષમા (શાંતિ) કર છે અને મેાક્ષપ્રદ છે. (ભાવાર્થ) રાયપસેણીજી સૂત્ર ૩૯, ૪૩, તથા ૪૪ માં જિનેન્દ્રની પૂજાની વસ્તુઓની
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧—સુધર્મા સભાના ઈશાન ખુણુામાં એક મેટું સિદ્દાયતન છે, જે સાડા બાર ચેાજન લાંબુ, સવા છ ચેાજન પહેાળું અને નવ ચેાજન ઉંચુ છે. યાવત્ ગેામાનસિક વિગેરે છે, જેનું સમ્પૂર્ણ વર્ણન સુધર્માં સભાની જેમ સમજવું. આ જ રીતે દરવાજા, સુખમડપ, પ્રેક્ષાચૈત્ય-સ્તૂપ, ચૈત્યવૃક્ષ, ઘરમંડપ, ધ્વજ, સ્તૂપ, પ્રતિમાયુકત મહેન્દ્રધ્વજ, સ્નાન-પુષ્કરિણી ઉલેચ તથા મણથી માંધેલ ભૂતલ વિગેરેનું વર્ણન સમજવું. સિદ્ધાયતનના મધ્ય ભાગમાં એ ચેાજન લાંબી-પહાળી મણિમય વેદી છે જેની ઉપર રત્ન નિમિત દેવછંદી છે. આ દેવછ’દાની ઉપર જિનેન્દ્રની સમાન - ચાઈ વાળી ૧૦૮ જિનેશ્વરાની પ્રતિમાએ છે. (સૂત્ર ૧૩૯)
( આ પાઠ આપ્યા પછી અહિં· શ્રી જિનેન્દ્રની પ્રતિમાનું નખશિખ વણૅન
For Private And Personal Use Only