Book Title: Jain Satyaprakash 1935 12 SrNo 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ને જે પાઠ અક્ષરાત્મક લિપિને નમ- અવન, જનમ, દીક્ષા, કેવળ અને નિર્વાણ સ્કાર કરવાથી પ્રભુભૂતિને પણ નમસ્કાર સ્થાનની યાત્રાથી ભાગવું તે ભાગ્યહીનતા કરવાની સિદ્ધિ કરે છે, તેનો પણ મન: નહિ તે બીજું શું? નો વમી દિવી કલ્પનાથી ખોટો અર્થ કરી બંસી લિપિ ને તેણે કરેલ અર્થ માટે જે સ્થાપના એટલે રાષભદેવ ભગવાનને સુધમાં અને દ્રવ્ય નિક્ષેપ ન મનાય તે અષભ. સ્વામીએ નમસ્કાર કર્યો છે એવી ગપ દેવજીને ભાવ નિક્ષેપ હતો જ કયાં? હાંકી છે અને આવી ગપ હાંકતા ત્યારે તેઓ તો સિદ્ધ થયા છે. એટલે અષપછીના નામ સુન એ સૂત્રનો અર્થ દેવજીને સુધર્મા સ્વામી નમસ્કાર કેવી ઉપર દષ્ટિપાત પણ કર્યો નથી કે ત્યાં રીતે કરી શકશે અને સ્થાપના અને શે અર્થ થાય? ત્યાં શું અજીતનાથ ટચ નિક્ષેપાને માન્ય રાખી તે અર્થે ભગવાનને નમસ્કાર કરવાનું કહેશે? કરશે તે પછી જુઠો અર્થ કરવાની ખરેખર દૃષ્ટિાદિ ઉપચારા “તીર્થ જરૂરત નથી રહેતી, કેમકે જે વસ્તુથી યાત્રા કરવાથી સમકતી શુદ્ધિ થાય વિરોધ હતું તે જ વસ્તુ ગળે પડી. અને છે.” એમ શ્રી ભદ્રબાહુ સ્વામી ચંદ પૂવ કહી ગયા છે. તે વાત એને નથી સ્તુ ! હવે બીજી કઈ યુક્તિ ભૂરસુંદરી બતાવે છે? ગમતી લાગતી અને તેથી “અધિકાર સ્થા–તેઓ લખે છે કે શત્રુંજયને પરત્વે સંયમ, તપ, કૃત આદિને પણ યાત્રા લખી શકાય છે તેવા પાઠને તમે શાશ્વત માનો છો તો પછી તેનું વર્ણન સૂત્રોમાં લખેલા શાશ્વત નામોમાં આગળ કરી પ્રભુના, મુનિજનના નિ ર્વાણ આદિ સ્થાનોએ જવારૂપ યાત્રાને કેમ નથી આવતું? વળી શંખેશ્વરજીની નિષેધ કરે છે. તેને ખબર નથી કે સૂ મૂર્તિને, ગઈ વીશીની હોવાથી અને સંખ્યાત વર્ષની કહે છે તે કૃત્રિમ ત્રમાં ઠેકાણે ઠેકાણે લખ્યું છે કે પદાર્થ સંખ્યાત વર્ષથી વધુ ટકી શક્તિ "तं से यं खलु तहा रुवाणं अरहंताणं भगवंताणं नाम गोयस्सवि सवणयाए નથી, તો પછી તે મૂર્તિ કેવી રીતે ટકી किमं पुणं वंदणनमसणयाए " શકી ? | ભાવાર્થ–તેવા સ્વરૂપવાળા અરિહન્ત મં––શત્રુંજય પ્રાયઃ શાશ્વત છે ભગવર્નોનાં નામ તથા શેત્ર શ્રવણ ક- અને સુત્રામાં નિતાઃ શાશ્વતી વસ્તુનાં રવાથી પણ કલ્યાણ થાય છે. તો પછી નામ આવે છે એટલે તેમાં તેનું નામ વંદન નમસ્કાર કરવાથી તે પૂછવું જ શું? ન આવે એ સ્વાભાવિક છે. વળી શંખેજે પ્રભુનાં સૂત્રે, તેમનાં નામ અને શેત્ર શ્વરજીની મૂર્તિ અદ્યાવધિ ટકી છે તેનું જેવી જડ વસ્તુના શ્રવણમાં કલ્યાણ દૈવી કારણું માની શકાય છે. અને જ્યાં કબુલે છે તે પ્રભુના સૂત્રના નામે દેવતાધિષિત વસ્તુ થઈ એટલે તે કૃત્રિમ જડ જડ કરી પોતે જડ જેવા થઈ હોય તો પણ અસંખ્યાતા કાળ ટકી પ્રભુની મૂર્તિની ભક્તિથી તથા પ્રભુના શકે છે. એટલે સૂત્રપાઠને વિરોધ આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44