Book Title: Jain Sahityano Swadhyaya
Author(s): Kavin Shah
Publisher: Ritaben Kirankumar Shah

View full book text
Previous | Next

Page 212
________________ પ્રથમ શ્રી આચારાંગઈવલી, લહી સાતમઈ શ્રી અંગ માંહિ. ૬ પ્રગટ પણઈ છેદ આગમ ભણઈ. ૧૨ ઈમ ભણઈ ગણધર છેદ સૂત્ર સકલ ઉપધાનહ તણાં તપ કરીય. વિધિસંઉ સૂત્ર ભણિવા. પ્રતિક્રમણ, ગુરુવંદન, ગુરુનો વિનય અને બહુમાન કરવાં જોઈએ. અનુકંપા દાનને નહિ માનનારા અધમ અને અજ્ઞાની છે. આવો આત્મા ભવભ્રમણની વૃદ્ધિ કરે છે. ઉવવાઈ સૂત્રમાં દાનની રીતિનો ઉલ્લેખ મળે છે. મુનિભગવંતને દાન આપવું જોઈએ. સાધર્મિક ભક્તિ કરવી જોઈએ. ભગવતી સૂત્રમાં તેનો ઉલ્લેખ થયો છે. ઉપધાન તપ કરીને વિધિ સહિત સૂત્રોનો અભ્યાસ ક૨વો જોઈએ તે અંગે કવિના શબ્દો છે : શ્રી ઉપધાનહ વિધિ શ્રાવક તણઈ. જ્ઞાનની આશાતના કરવી નહિ વગેરેની જિનવાણી માહિતી પ્રાપ્ત થાય છે. કવિ જણાવે છે કે ઃ ભૂલી મ ભોલા આપ મતિહિં કરી, શ્રી જિનવાણી માની તત્તિ કરી. ૧૪ આ જિનવચનને માને નહિ અને કુમતિથી આશાતના કરે તે જીવો નરક અને તિર્યંચ ગતિ પામી ભ્રમણ કરે છે. જિનશાસનમાં સર્વ પ્રકારનાં દુઃખોના નિવારણનો ઉપાય જણાવતાં કાવ્યપંક્તિ જોઈએ તો : Jain Education International ૧૯૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270