Book Title: Jain Sahityano Swadhyaya
Author(s): Kavin Shah
Publisher: Ritaben Kirankumar Shah

View full book text
Previous | Next

Page 210
________________ આઠમ પાખી વિશે ગાથાઓ છઠ્ઠ, ન અઠ્ઠમી તેરસી, સહિયં ન પક્ખિયં હોઈ; પડવે સહિયં કયાવિ ઇય જિણવરિંદેહિ. ૧ પણ૨સમી દિવસે, કાયવ્યું પકિખયં તુ પાયેણ; ચઉદસીસ સહિયં કયાવિ ન હુ તેરસ સોલસમે દિવસે. ૨ અઠ્ઠમી વિહિ ય સાહિયં કાયવ્વા અઠ્ઠમી ય પાયેણ; અહવા સત્તમી ય નવમે, છઢે ન કયાઈંવિ. ૩ પખે સુદ્ધા અક્રમી માસઢે પકિખયું હોઈ; સોલસમે દિવસે પકિખયં ન કાયવ્યું હોઈ યાવિ. ૪ પકિખય પડિકમણાઓ સઠ્ઠી પુહરમ્મિ અઠ્ઠમી હોઈ; તત્થવ પચ્ચખાણ કઠ કરંતિ, પવ્વસુ જિણવયાણં. ૫ જઈયા હો અઠ્ઠમી લગ્ગા, તઈયા હુંતિ પકિખસંધીસું; સદ્દી પુહરંમિ નેયા કરંતિ, તહિં પકિખ-પડિક્કમણં. ૬ ઈત્યાવશ્યચૂર્ણે આષાડે ચ ભાદ્રપદે કાર્તિકે પોષણવ૨, (પૌષધપ૨) ફાલ્ગુને, માધવે (માઘ માસે) ચાતિ રાત્રે નાન્યેસ કર્દિચિત. ૧૮મી સદીના મધ્યકાળના મેઘવિજય ઉપા. ની હુંડી સંજ્ઞાવાળી કૃતિ કુમતિ નિરાકરણ હુંડી સ્તવન ૭૯ ગાથા પ્રમાણ રચનાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ હુંડી દિગંબર મતના વિરોધરૂપે લખાઈ છે. સિદ્ધાંત હુંડી ગીતા અજ્ઞાત કવિ કૃત સિદ્ધાંત હુંડી ગીતામાં કેવળીભાષિત જિનવાણીનો ઉલ્લેખ થયો છે. વ્યવહાર જીવનમાં વિશેષ રીતે વેપારમાં હુંડીનું ચલણ હોય છે. હુંડી સ્વીકારીને વ્યક્તિને નાણાં (રક્ષા) મળે છે. ધર્મના વ્યવહારમાં જિનવાણી-જિનાજ્ઞારૂપી હુંડીનો સ્વીકાર કરવાથી આત્માની સમૃદ્ધિ પ્રાપ્ત થાય Jain Education International ૧૯૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270