Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. મિથ્યાત્વકાચ ત્યજી અને સિદ્ધાન્તસાર અભ્યાસીને, સાધુ જગતમાં સત્ય સુખીયા થતા આત્મઉપાસીને. ૨૫ પ્રત્યક્ષ એહ અનર્થકારી કષાયે કેધાદિ જે, જ્યારે ત્યજાય સમૂળ તે ત્યારેજ આ ચળચિત્ત તે; થિર થાય ખેદ છે અને એ પ્રશાંત સ્વભાવને, છે તોજ ધર્મ પથે સ્વગુણ સ્થિરતા થવી આ આત્માને. ૨૬ ધનધાન્ય બહુવિધ તેમ સમસ્ત કુટુંબ સર્વ અસાર છે, સારી રીતે સમજી ઉર ભવ્યાત્મધર્મ જ સારે છે; સાધન કરી લે જેહથી રવિર રાકળ દુ:ખે ટળે, ભવપાર પામી વિવધુ વરસાળ કઠ વિષે મળે. બહુ ક્ષિણિક એવા વિષયસુખ આસક્તિ ભગવતો છે, જે મુગ્ધ મિથ્યા પંથમાં મુંઝાઈને દુ:ખિયો થતો; તે રાખ માટે જીવ ચંદનકાષ્ટને સળગાવતે. અતિ મૂખ કાચકાંડ માટે સુરમણિને ગમાવત. જિનદેવપૂજા સુઝુરૂસેવા શ્રવણ તે સાલનું, કરી ધમતત્વવિચારણા સેવન દ્વિવિધ તપ ધમનું શુભ સાત ક્ષેત્રે દ્રવ્યનું શુભ દાન આપી અપાવવું, એ શ્રાવકોને અતિ સુપુન્ય કમાઈ માટે થતું હવું. છે અનંતાનુબંધિ આદિ ભેદ ચારે કોધના, વળી માન માયા લો ગણતાં સેળભેદ કષાયના એ પ્રગટરૂપિશાચ છળ જગતને છે, છે એજ ભારે દુ:ખના દેનાર મનમાં જે ભળે. કઈ જીવની લઘુતા થવા પામે કદાપિ જેહથી, એવા અવર મમ રાગ ને ઠેષના આવેશથી; કઈ વખત પણ ન ઉઘાડવાં પરદેવ પ્રષ્ટિ ન દેખવી, જે દબુદ્ધિશાળી તે દુર કરે સુધર્મની એહુવા, અરિહંત દેવ શ્રસિદ્ધ ભગવન રિ પાઠક ને વળી. પરિકન-પ્રતિમા દેખી મન ઉપર સમાધિ નિમણી; શ્રી ધ ચાર પ્રકાર ધર્મ ક્ષમાદિ દશક માર્ગના, “ગુરુ શ્રત ૧દશન એ દશને વિનય કરે સજના. ૩૨ અપૂર્ણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38