________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાર
૧૦. અહિંસા (દયા), સત્ય, તેય (પ્રમાણિકતા), બ્રહ્મચર્ય અને અસંતા (મમ યા) રૂપ માં મહાક્તનું સર્વથા પાલન કરવાનું ચઢતા પરિણામે બની ન શકે તે ગ્રહર ચોગ્ય-આત્રતાદિકનું તે અવશ્ય પાલન કરવું તેમજ ભઠ્યાલક્ષ્યને વિવેક પણ અવશ્ય રાખ. ઇતિમ
परापालविरचित नरनारायणानन्द महाकाव्य.
આ મહાકા વડોદરા નરેશ શ્રી ગાયકવાડની ઓરિએન્ટલ સીરીઝ-પૂર્વીય રાષાની પુસ્તકમાલામાં બીજ પુષ્પ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. તેને પરિચય કરાવતાં હિન્દી માસિક “સરસ્વતી”ના રાંપાદક જણાવે છે કે –
- નરનારાયણાનંદ-મહાકાવ્યના પ્રણેતા છેલકા (ગુજરાત)ના રાકલત્તી રાજ દરિધવલના મહામંત્રી વસ્તુપાલ છે. આ પુરૂષ મડા વિદ્વાન, પરમ દાની, મહા વિસલ અને મહાવીર હતા. તે સ્વયં ઘણા સારા કવિ હતા. ડાબુના પહાડ પર તેમને બનાવેલા મંદિર હજુ સુધી તેમના 7િ–કલાપનો પરિચય કરાવે છે, અનેક પ્રશસ્તિઓ અને શિલાલેખોમાં તેમની પ્રશંસા લખેલી મળી આવે છે.
ચિત્તામણિ અને ચતુવિંશતિ બંધમાં પણ તેનું કીર્તિગાન છે. તે સિવાય સોમેશ્વર, અરિસિંહ, છાલચંદ્ર આદિ કવિઓએ તેના મહિમાનાં ગાન ગાયાં છે. ખાવા વસન્તવિલાસ નામનું એક મહા કાવ્ય અને જિન વસ્તુપાલચરિત નામને એક થ લખી તેની કિત્તિને અજરામર કરી છે. તેનું બીજું નામ વસત્તપાલ પણ હતું. તે એટલે ઉદાર હદય હતો કે ૧૮ કરોડ રૂપિયા ખર્ચ કરી તે હજારો-લાખો ગ્રંથ લખાવી જેલંડાર ભરી દીધા હતા. મુસલમાને પણ તેની પ્રજા હતી તેટલા માટે તેણે ૬૪ વદ બદાવી હતી, તળાવ, કુવા, મંદિર, યાલય, પાશાલાઓ આદિ તેણે કેટલાં બંધાવેલ તેની ગણતરી થઈ
થી. . વસતુપાલના રચેલા આ મહાકાવ્યમાં ૧૬ સી છે, તેમાં કૃષ્ણની ત્રી, ગિરનાર પર્વત પર તેનું જમણ અને અનદ્વારા સુભદ્રાનું હરણ તલ છે. મુખ્યકથા આટલી છે. ચંદ્રોદય, સુરાપાન, પુપાવચય આદિ વર્ણને વિસ્તાર એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી આ કાવ્ય મહાકાવ્યનાં લક્ષણ સમન્વિત થાય. વસ્તુપાલના સમય ઇસંય ના તેરમા શતકને ઉત્તરાર્ધ છે, આ રાયે આ કાવ્યનું નિર્માણ થયું છે.
તdવની કવિતા દાણી હદય-રિણી છે. તેનાં પોનું નડતર તેની
For Private And Personal Use Only