________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધમ પ્રકાશ. પણ ગ્રંથમાં કઈ પણ આચાર્ય શાવને સુ વાંચવાની છુટ છે એમ લખ્યું છે ઝાવા એ ઠીને અગ્ય છે એ લેખ તમારા વાંચવામાં આવે છે?
પંડિત–વિશેષાવશ્યક છપાયેલાની પૃષ્ટ ર૯ મે ૫૫૧ મી ગાથાની ટીકા જે લખાયું છે તે ઉપરથી હું એમ અનુમાન કરૂં છું કે અધિકારપરની ચર ત્યારપછી ઉત્પન્ન થયેલી છે.
તંત્રી–તમે ભાષણમાં એમ બોલ્યા છે કે બધુઓને માટે પારે આચા સર્વોત્તમ ત્યાગ આગમાં પ્રતિપાદન થયેલ છે. અને હાલના એટલે તાંત્રિક : ગના સાધુઓનું ચરિત્ર એટલું તે શિથિળ થઈ ગયું , જેને એવું લાગ્યું છે કે ખરા સાધુઓ કેવા હોય તે બાબત આ માં જે તે આપ જેવા શિથિળ ચારિત્રવાળાને ઉભા જ નહીં રાખે અને કદાચ આપણે રાધુ તરીકે કબુલશે પણ નહિ. આ કારણથી યુક્તિવાહમાં પ્રવીણું સારુ ઓએ આ ફરમાન બહાર પાડ્યું કે-શ્રાવકે અમો વાંચી શકે નહીં. આ સંબંધમાં પૂછવાનું કે-આગમો સિવાય અન્ય ગ્રંથોમાં કોઈ ૫ જગ્યાએ સાધુ મુનિરાજને ઉત્કૃષ્ટ આચાર-શુદ્ધ આચાર બનાવેલ છે કે નહીં? - પંડિત—અનેક જગ્યાએ બતાવેલ છે.
તજી– આગમો સિવાય બીજ છાવકો વાંચી શકે તેવા ગ્રંથોમાં મુનિ શુદ્ધ આચાર રસ્તા છે તે તે વાંચીને પણ શ્રાવકો શિથિલાચારીને ઓળખ શકે છે અને કાઢી મૂકી શકે છે. એટલું જ નહીં પણ એમ કર્યાના અનેક દાખ લાઓ પ્રાચીન ને અર્વાચીન તૈયાર છે તેપછી શ્રાવકે સૂત્રે વાંચી શકે નહીં એવું આજ્ઞાના સંબંધમાં આપે બતાવેલ હેતુ સિદ્ધ કરે છે કે નહીં?
પંડિત—મારા વિચાર પ્રમાણે કરતે નથી. પી. મોતીચંદ–તમારા કહેવા પ્રમાણે જે મુનિઓને શુદ્ધ આચાર અન્ય દિકમાં છે અને તે શ્રાવકે વાંચી શકે તેમ હોય તો પછી તમે શ્રાવકો સૂત્ર ન વાંચી શકે એવા ફરમાનને અંગે જે હેતુ બતાવ્યું છે તે તો અસિદ્ધ કરે છે.
તંત્રી–આગમ પ્રાકૃતમાં લખવાના કારણ વિષે લોક છે તેમાં બાળ, સ્ત્રી : મંદને માટે સિદ્ધાંત પ્રાકૃતમાં લખ્યનું કહેવું છે. તેમ લખીને તે “લેક શ્રાવકનું સૂત્ર વાંચવાની ગ્યતા સૂચવનારો છે એમ આપ જણાવવા ઇરછે છે, પરંતુ કે ત્રણે વિશેષણો શું મુનિવર્ગને લાગુ પડતો નથી ?
પંડિત—મુનિને લાગુ પડી શકે છે, શપકને પણ લાગુ પડે છે. એ લેકમ તે વિશે સ્પષ્ટીકરણ નથી.
–– રતિ એ કાં છે. “ એ છે રે ?
For Private And Personal Use Only