Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
09 लक्ष्मीदवविवेकलंगममयी श्रद्धामयं भाजतं । धर्मः शीलदयामयः सुचरितश्रेणीमय मिला है। बुद्धिः शास्त्रमयी सुधारसमयं वाग्वैभवोजभित व्यापारश्च परार्थनिर्मितिमयः पुण्यैः परं प्राप्यते ।
-
-
-
- -
;
ફક્ક ૩૫ સું] જે-સંવત ૧૯૭પ. વીર સંવત ૨૪. [
'પ્રગટક, છિી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર.
અને માળ, $ ૧ શ્રી ઉપદેશ રતિલકા-અનુવાદ : ૬૫. - ૨ દિગ્ય પ્રવાસીનું દિવ્ય :... o 3 8 બાવા " " "" - 9 છે પ થી મહાવીર જય તિ પ્રસંગે બોલી
-
૬ વસ્તુપાલ વિર નરનારા મુનિન્દ
મકા • • કે હું વચનાત .. ૨ ૮ ૧ વિઘાતકલા બીલ અને જૈન ધર્મ.૮૫ છે કે પંડિતજી સામેના પ્રશ્નોત્તર ... ૮૯ ક ૧૦ ફુટ નેધ અને રા .. - ૯૪.
REGISTERED No, B. 156
27, 281, 1032 13
A. ડર ધી આનંદ ઘી
સાંદાં ગુલાબચંદ લલ્લુભાઈ ગે
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
:;
\
www.kobatirth.org
(૨) હાલમાં છપાચ છે.
શ્રી કપૂર એકર સેટી ટીકા યુક્ત, સંસ્કૃત માગણી કથાવાળું શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંચ. મૂળ. વિભાગ ૩ જે, ( સ્થંભ ૧૭ થી ૧૮) ૨ શ્રી ઉપમિતિ વ પ્રપોંચા આ બારાંત ધી હ્વિનાથ ચિરત્ર ભાષાંતર,
19
अन पुस्तक प्रसिद्धि खातुं
(૬) તરતમાં બહાર પડશે.
ડી ઉપદેશ પ્રાસાદ ગ્રંથ-પૃહા વિભાગ ૨ કે. તા ૭ થી ૧૨ શ્રી સાંતિકા (ઠ્ઠો કશય ) ભાષ્ય. ટીકા સહિત.
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાષાંતર,.
શ્રી ઉપદેશ સમ્રુતિકા, અ, વિવેચન યુક્ત. શ્રી ક્ષમાકુલક છાયા, મધ, વિશન યુક્ત ( ૪ ) તૈયાર થયેલા છે ને
થી પરિશિષ્ટ પત્ર ભાષાંતર.
૬૦
૧૧ થી ઉપદેશં પ્રાસાદ ગ્રંથ-મૂળ. વિભાગ ૪ ચૈ ૧૨ શ્રી સ’આપ સિત્તેરી, મેટી ટીકાના અર્થ યુક્ત શ્રી તત્ત્વામૃત ગ્રંથ મૂળ, ટીકા સહિત.
૧૩
છ
.
૯
૧૦
(૩) તત્વમાં છપાવા શરૂ થશે.
૧૪
શ્રી તવામૃત ગ્ર ંથનું ભાષાંતર. વિવેચન સાથે, ૬. શ્રી હેમચંદ્રાચાય ચરિત્ર - ( સ્વતંત્ર લેખ )
૧૬
૧ શ્રી શ. પુ. ચરિત્ર ભાષાંતર, પર્વ ૭-૮-૦૯
? *
ર
૭ શ્રી વસ્તુપાળ ચરિત્ર ભાષાંતર, જેન ષ્ટિએ ચેગ.
">
શ્રી ધન્યચરિત્ર ગદ્યખ ધનું ભાષાંતર.
જ્ઞાનખાતામાં દ્રવ્યને સ કરવા ઈચ્છનારે અસને લખવું. તેની રકમનાં પ્રાણમાં કામ બતાવવામાં આવશે, ઉપરના 3 પૈકી કેટલાકમાં સહાયની અપેક્ષા છે. જુઓ નખર. ૫-૧૦થી૧૬ )
પાંચ પ્રતિકમણુ મૂળ શાસ્ત્રી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( સભા તરફથી ) (નગીનદાસ કરમચંદ
થાય
જીલ્લાની છપાવેલી બુકાની કિંમતમાં વધારે સુધારા,
ગુજરાતી શીલા છાપ,
એ પ્રતિમણુ મૂળ. શાસ્ત્રી
×
ગુજરાતી
( શ્રાવિકા ) ( શ્રાવિકા ) છે.
પ્રતિક્રમણના હેતુ. શ્રી વિજયચ ંદ કેવળ ારિત
ધોવા
૨. ૩૦-૦
પર્વ ૧૦મું, લીસ્ટમાં રૂ પાછે તેના રૂ. ૧-૧૧-૦
૩. ૧-૮-૦
રૂ. ૦-૧૨-૦ ૨. ->-૦
012
બુકમાં રૂ ૧૫ છે તેના યુકમાં રૂ ા છે તેના જૈનશાળામાં ર જૈનશાળામાં રૂ ન જૈનશાળામાં ૩૦-૨-૬ મશાળામાં રૂ. ૦-૨પ્રથમ ર્ -- તેના રૃ. ૦૦૮-૦ ભાષાંતર પ્રથમ ૨, ૦૬-૦ તેના રૂ. ૦-૮-૦
રૂ. ૦-૮-૦
૨. ૦-૩૦ ૩૦-૬-૦
સ્થલ ૧૯ થી ૨૪)
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन धर्म प्रकाश.
वांच्छा सज्जन संगमे परगुणे प्रीतिर्गुरौ नम्रता । विद्यायां व्यसनं स्वयोषिति रतिर्लोकापवादाद्भयं ॥ भक्तिश्चार्हति शक्तिरात्मदमने संसर्गमुक्तिः खले । ये वसंत निर्मलगुणास्तैरेव भूर्भूषिता ॥ १ ॥
પુસ્તક ૩૫ મુ
જેટ સવત ૧૯૬૫. વીર સવત-૨૪૪૫૩ જે. श्री उपदेश सहतिका-अनुवाद.
( લેખકજૈન યાક ગીરધર હેમચઢ.) હરિગીત.
અનુસવાન પૃષ્ટ ૩૪ થી
કહી,
સગુણા સાગર મહંત ગુરૂનું શરણું શ નિયંત્તર તેમને પરખા શ્રુતા આદરી, રાગી તે નિજ ધનને જાણી થાય. સુધાવર્ક, નિજ અને બહુ ઊંચત આચરત્રુ સુવૃત્તિ સ્થિર કે અગીના જે અલપા તેની સેવના કરવાવડે, એ જીવ ! તારૂ દ્ર નિશ્ચે ના સમજ નીરો પડે; એ રાત ઘેર અતિ દુ:ખલિ સવમાં ભટક મરો નિજ કરે પછી તે! એમાં કયાંથી જવુ” ! અન્યાય એજ કુમા સંસર્ગમાં બુદ્ધિ ભળે, તે સુગ્ધાં નથી તે ધિકકાર તે તેને મળે; એ આદરે અન્યાય લેકમવાહુ ભાગ ત્યજે નહિ, તેને પૂર આશા છે (માટે) પ્રતિદ્વેત' અચિત સહી. ક સમુદાય શાળ મકાને તેને નિષ્ઠા અને ગણી, વચ્ચે ફરી તેની અને ધર્મી હે સંકિત અર્પણ ૧ સાભાર, બાઈક ની લોકપુત્તર
કાજેશ માં લગ
For Private And Personal Use Only
.
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
મિથ્યાત્વકાચ ત્યજી અને સિદ્ધાન્તસાર અભ્યાસીને, સાધુ જગતમાં સત્ય સુખીયા થતા આત્મઉપાસીને. ૨૫ પ્રત્યક્ષ એહ અનર્થકારી કષાયે કેધાદિ જે,
જ્યારે ત્યજાય સમૂળ તે ત્યારેજ આ ચળચિત્ત તે; થિર થાય ખેદ છે અને એ પ્રશાંત સ્વભાવને, છે તોજ ધર્મ પથે સ્વગુણ સ્થિરતા થવી આ આત્માને. ૨૬ ધનધાન્ય બહુવિધ તેમ સમસ્ત કુટુંબ સર્વ અસાર છે, સારી રીતે સમજી ઉર ભવ્યાત્મધર્મ જ સારે છે; સાધન કરી લે જેહથી રવિર રાકળ દુ:ખે ટળે, ભવપાર પામી વિવધુ વરસાળ કઠ વિષે મળે. બહુ ક્ષિણિક એવા વિષયસુખ આસક્તિ ભગવતો છે, જે મુગ્ધ મિથ્યા પંથમાં મુંઝાઈને દુ:ખિયો થતો; તે રાખ માટે જીવ ચંદનકાષ્ટને સળગાવતે.
અતિ મૂખ કાચકાંડ માટે સુરમણિને ગમાવત. જિનદેવપૂજા સુઝુરૂસેવા શ્રવણ તે સાલનું, કરી ધમતત્વવિચારણા સેવન દ્વિવિધ તપ ધમનું શુભ સાત ક્ષેત્રે દ્રવ્યનું શુભ દાન આપી અપાવવું, એ શ્રાવકોને અતિ સુપુન્ય કમાઈ માટે થતું હવું. છે અનંતાનુબંધિ આદિ ભેદ ચારે કોધના, વળી માન માયા લો ગણતાં સેળભેદ કષાયના એ પ્રગટરૂપિશાચ છળ જગતને છે, છે એજ ભારે દુ:ખના દેનાર મનમાં જે ભળે. કઈ જીવની લઘુતા થવા પામે કદાપિ જેહથી, એવા અવર મમ રાગ ને ઠેષના આવેશથી; કઈ વખત પણ ન ઉઘાડવાં પરદેવ પ્રષ્ટિ ન દેખવી, જે દબુદ્ધિશાળી તે દુર કરે સુધર્મની એહુવા,
અરિહંત દેવ શ્રસિદ્ધ ભગવન રિ પાઠક ને વળી. પરિકન-પ્રતિમા દેખી મન ઉપર સમાધિ નિમણી;
શ્રી ધ ચાર પ્રકાર ધર્મ ક્ષમાદિ દશક માર્ગના, “ગુરુ શ્રત ૧દશન એ દશને વિનય કરે સજના. ૩૨
અપૂર્ણ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખાવા.
દિવ્ય પ્રવાસીનું દિવ્ય વર્ણન
(લેખક-શાહુ ભીખાભાઈ છગનલાલ. )
૧
દિબ્ધ
સેવ;
દિવ્ય અા દેશ છે, દ્દિશ્ય અમારા વેશ; દિવ્ય અમારા જીવનમાં, શ્રાવ્ય. ક્લેશ નહિ લેશ. દિવ્ય અમારા દેવ છે, અમારી દિગ્ધ જાપ જપ કામના, દિવ્ય વિધિ સ્વયમેવ દિવ્ય ગુરૂ ગુણુગણુ નિધિ, અમારા ધ; દિગ્ધ ભાવના મંદિરા,દિવ્ય
દિવ્ય
અમારાં કર્મ. 3
ખાન તે પાન;
દિવ્ય સ્થાન તે વાન છે, દિવ્ય જ્ઞાન વિજ્ઞાન છે, દિવ્ય તાત માતા અને, દિવ્ય અમારી વલ્લભા, દિવ્ય દાન શીલ તપ તથા, દિન્મ લે માયા અને, દિવ્યે પ્રવાસ નિવાસ છે, દિવ્ય અમારા સંગમાં, ષિ અમારા રાજ્યમાં, દિગ્ય માર્ગી દાતાર નૈ,
દિગ્ય
ગાન દિવ્ય દિવ્ય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુટુંબ સુજાત. દિવ્ય. અમારો પ; દિગ્ય ક્રોધ ને ગવર દિવ્ય પ્રકાશ વિકાસ; દિત્મ્ય રંગ છે ખાસ. દિશ્ રાય ઉત્સુક; દિવ્ય ભાગ ભિક્ષુક
*
તાન ગુલતાન. ४
ભગિની ભ્રાત;
eut.
(લેખક શાહ ભીખાભાઇ રંગનલાલ ) ચાવા થવા માટે નિહ ખાવા થવું. બાવા થવું, જનને વંદાવવા નાહિ કદી ખાવા થવું; ડવાં લીદા માલને ગાવા ખજાવા ના થવું, ચિદાવવા શુ વેશને દબી જીવનમય ના થવું.
*
For Private And Personal Use Only
ર
૫
G
'
*
અને ગમે તે વેશમાં ખાવા થવું નિશ્ચિત છે, . હા તથાપિ લક્ષ્ય રાખેા વેરા દ્રવ્ય પ્રતીત છે; અને મારવા, વઢે વારવા, તનદેવ તનથી તારવા, શુભ રીત દ્રિય જીતવા, બાવા થવું જગ સારવા,
*
*
હા, ૨ લેા, માયા, ક્રોધ ને માન આ ચારે કપાયે દિવ્યુ એટલે કરારત પરનું દાન રંગ ની પણ આત્મગુણને પ્રકટ કરવાના સાધન તરીકે વાપરવાના ૧ સારવા-સુંવાળી ૨
૬
૨.
૩
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને પ્રકાશ.
~
~
હોડી મજાની છિદ્ર જે પાડે નહિ બાવા ખરા, શુભ જ્ઞાન હેકાયંત્રથી નિરખે દિશા બાવા ખરા; આચાર આવશ્યક હલેસમાંથી પરિધમ હેય ને, શટે ધારતા માને, પવન પ્રતિકૂળ વાતા.
૩
આજ્ઞારૂપી અંકુશથી જે દૂર તે બાવા નહિ, આજ્ઞા રૂપી અંકુશમાં જગતાત જમબાવા સહિ; બાવા ચરણ રજ મરતકે નામું અને હું સદા, જગ તારતા જગ ખારવા, બાવા નમું હું સર્વદા.
૪
સમિતિ અને ગુતિ તથા આચારના આધાદમાં, નિજડિત ને જગ હિત કેવળ મસ્ત એકજ નાદમાં; શુભ જ્ઞાન તપ શાંતિ માં, ડિવર્ગ સાથે વાદમાં; વરતા વિજય વરમાળ નાખું ર્ષિ તેના પાદમાં.
૫
રૂપ મુજાવો.
૫૫
( અનુસંધાન- ૪૦થી) ર કયા ધર્મનું સેવન કરવા સદુપદેશ. રાકૃત કલપવેલી, લચ્છી વિદ્યા સહેલી. વિરતિ રમણી કળી, શાંતિ રાજા મહેલી; સકળ ગુણ ભરેલી, જે દયા જીવ કેરી, નિજ હૃદય ધરી તે, સાધયે મુક્તિ શેરી.
પપ નિજ શરણ પારે, ચેનથી જે , પ દશમ જિને તે, એ દયામ દામ્પ, તિણ હૃદય ધરીને, જે દયા કરે, ભવજળધિ તરીજે, દુઃખ દૂર કરી જે.
પદ ભાવાર્થ-પુન્ય ફળને પેદા કરવા કપડી તુળ, લશી અને વિદ્યાની સાહેલી (બહેનપણ), ચારિત્રમાં રમણ કરવાના સાધનરૂપ, અને શીત રસરાજને
૨ શુભ જ્ઞાન રૂપી હોકાયંત્ર-ધવને બતાવનાર યંત્ર. ૩ ખારવા, ટડેલ, કપ્તાન. ૧ સોળમાં પ્રભુ શાંતિનાશે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રક્ત મુક્તાવ
રહેવા ઉત્તમ સ્થાનરૂપ સકળ શ્રુભરી જીવદયા જો નિજ દીલમાં ખારીએ તે તેથી ગળ જતાં માક્ષપદને પામી શકીએ. ૧
જેવી રીતે સેાળમાં જિનેશ્વર શ્રી શાન્તિનાથજીએ સીંચાણાથી પરાભવ પામતા પારેવાને નિજાણે રાખી દયાધને દાખવ્યા, તેમ સ્વહૃદયમાં કરૂણાવ રાખીને જો દયાધમ નું સેવન કરવામાં આવે તે ભવસમુદ્રને તરી નિશ્ચે સદુઃખને દૂર કરી શકાય. ૨
જે વિષય કષાયાદિ પ્રમાદવશ થઇ સ્લપર પ્રાણની હાનિરૂપ હિંસા કરે છે તેને અંત વગરના-અનંત જન્મ મરણનાં અસહ્ય દુઃખ સહેવાં પડે છે. સ્વાભા જે પરને પરિતાપ ઉપળવવામાં આવે તા તેથી અન ત ચુણા પરિતાપ પામવાનાં પ્રસંગ પેાતાને જ આવી પડે છે; આ લાકમાં જ એથી વધમધન છેદન ભેદન પ્રમુખ અને પરભવમાં નરકાદિનાં દુ:ખ સહેવાં પડે છે. પરંતુ જો કાઇ નાની ગુરૂની કૃપાથી વિવેક દ્રષ્ટિ ખુલ્યે અને ક્ષમાગુણ પ્રગટે તે દુષ્ટ હિંસાદીષથી ખેંચી અમૃત વ અહિંસા ય દયાને લ.જી મેળવી શકાય. સર્વ પ્રાણીવર્ગને સ્વામતુલ્ય લેખી સુખાતા ઉપજાવવા આવે છે તે પરિણામની વિશુદ્ધિથી પોતાને જ આ લાક તેમજ પરલેાકમાં અને ગુણી સુખાતા ઉપજે છે. જેવાં ખીજ વાવે છેતેવાં જ ક મળે છે એમ સમજી સુજ્ઞ જનાએ હિંસારૂપવિષબીજ નહિ વાવતાં અહિં સારૂપ બીજ જ વાવવાં જોઇએ. સ ંક્ષેપમાં પરોપકારઃ પુણ્યાય, પાપાય પરપીડન પપકાર પુન્ય ને માટે અને પરપીડન પાપળને માટે થાય છે. સત્ય, પ્ર ભુકતા, ગીત અને રાતેયાદિ ના નિયમે માદરા પાળવાને અગરગ હેતુ ક્રમાં ધર્મની રક્ષા અને પુષ્ટિ અર્થ જ છે. એ મુદ્દાની વાત નિજ લક્ષમાં રાખી શામજી નને અનુસરવા પ્રમાદર્રાહત પ્રયત્ન કરવા ચિત છે.
તેન
૨૭ સત્ય વાણી વદવાને પ્રભાવ સમજી પ્રિય અને હિતવચ્ચન જ ઉચ્ચારવા હિતાપદેશ.
ગેલ અમૃત વાણી, સાચથી અગ્ન પાણી, જ સમર અહિણી, સાચ વિશ્વાસ ખાણી; મુન્દ્રા સુર કીજે, સાચી તે તરીકે, તિજી સ્ફુલિક તજીઅે, સાચ વાણી વદીજે. જગ અપજસ વાધે, ફૂડ વાણી વદતા, વજી પતિ ગયે, સાખ ફૂટી ભરતા; અસત વન વારી, સાચને ચિત્ત ધારી, વદ વચન વિચારી, જે સદા સૌખ્યકારી. ઝેર અમૃત થાય. ને સાપ પુષ્પમાળા થાય, ૩ અસત્ય
For Private And Personal Use Only
KUT
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે જે ધર્મ પ્રકાશ
ભાવાર્થપ્રિય પશ્ય અને તથ્ય (મિષ્ટ-મધુર લાગે અને હિતરૂપ થાય એવું) યથાર્થ વચન વધવું-દવા સદા સર્વદા નિજ લા રાખનાર આ લોકમાં અને પરલોકમાં બહુ સુખી થાય છે. આ ભવમાં વિશ્વાસપાત્ર બની ભારે પ્રતિષ્ઠા પામે છે અને પરભવમાં સ્વર્ગાદિનાં સુખ પામે છે તેથી સત્ય વચન જ વદવા દ્રઢ પ્રતિજ્ઞા કરવી ઘટે છે. સત્ય વ્રતના દ્રઢ અભ્યાસથી વચનસિદ્ધિ થવા પામે છે. તેના પ્રભાવથી ઝેર અમૃતરૂપે પરિણામ પામે છે, અગ્નિ જળરૂપ થઈ જાયું છે, કાળી નાગણ પુષ્પની માળારૂપ થાય છે, લાકમાં ભારે વિશ્વાસ બેસે છે, દેવતાઓ બહુ પ્રસન્ન થઈ શકે છે અને અંતે ભવસમુદ્રને પાર પમાય છે. એમ સમજી અસત્ય વાણીને ત્યાગ કરી અન્ય જનેને પ્રિય અને હિતરૂપ થાય એવી જ સત્ય વાણી વદવી ઘટે છે. ૧
- અસત્ય વાણી વદતાં દુનિયામાં અપજશ વધે છે. કૂડી--બેટી સાક્ષી ભરતાં વસુરાજાની પેરેલેકમાં ભારે અપવાદ અને દુર્ગતિ થાય છે. આ અતિ અગત્યની વાત નિજ લક્ષમાં સદાય ધારી રાખી કુડા બલ, કૂડી સાક્ષી, કૂડાં આળ અને પરમ તાંત–પરનિંદા કરવાની કુડી ટેવ સદંતર દૂર કરી સત્ય પ્રતિજ્ઞા દ્રઢપણે ધારી તેને એવી સારી રીતે નિર્વાહ કરે કે જેથી આ લોકમાં તેમજ પરલોકમાં સદાય આ ઉન્નતિ જ થવા પામે. ૨. સત્યવ્રતધારી જનેએ શાસ્ત્ર અવિરૂદ્ધ બોલવા સદાય લક્ષ રાખવું જોઈએ. ઉત્સુત્ર ભાષણ સમાન કોઈ ભારે પાપ નથી અને સશાસ્ત્ર ભાષણ તુલ્ય કઈ ભારે પુન્ય યા ધર્મ નથી. એ અપેક્ષાએ સત્ય વ્રત પાળવામાં ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. શ્રી કાલિકાચાર્ય મહારાજે પ્રાણત કષ્ટ વખતે પણ જે શાસ્ત્રવિરૂદ્ધ વચન કર્યું નહિ તો તેમને સાર્વત્ર યશવાદ થયે અને તે સદગતિ પામ્યા તેમ ગમે તેવા વિષમ સંજોગો વચ્ચે પણ જેઓ મક્કમપણે ઉક્ત વ્રતનું સેવન–આરાધન કરે છે તે ઉભય લેકમાં સુખસંપદા પામે છે અને અન્ય અનેક ભવ્ય જિનેને પણ માર્ગદર્શક બને છે. સત્યના પ્રભાવ ઉપર અજવાળું પાડે એવા અનેક ઉત્તમ દ્રષ્ટાંતે મળી આવે છે તે નિજ લક્ષમાં રાખી આત્મઉન્નતિ અર્થે સુજ્ઞ જેનેએ સત્ય શ્રતનું પાલન કરવું જ જોઈએ. ૨૮ ચેરી કરવાની ટેવથી થતી ખુવારી સમજી નીતિ
આદરવા હિતોપદેશ. પરધન અપહરે, સ્વાર્થને ચોર હારે, કુછી અજસ વધારે ધધાતાદે ધારે, પરધન તિણ હેતે, સર્ષ વું હર વારી, જગ જન હિતકારી, હે તેવું ધારી.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુક્ત મુક્તાવાળી
નિશદિન નર પામે, જેહથી દુ:ખ કેડી, તજ તજ ધન ચેરી, કણની જેહ એરી; પરવિભવ હરતે, રહિ ચાર રંગે,
ઈહ અભયકુમારે તે ગ્રહો બુદ્ધિ સંગે. ભાવાર્થ–દ્રવ્યના લેભથી કુચ્છેદવશ કુબુદ્ધિ ધરીને ચાર કે પારકાં ધનને ગમે તે છળ-કપટ કરીને અપહરી લે છે, તેથી તેમને સ્વાર્થ ઉલટ બગડે છે. તેઓ પિતાને વખત ભયાકુળ સ્થિતિમાં જ પસાર કરે છે. ક્યાંય જંપીને બેસી કે શયન કરી શકતા નથી, સુખે ખાઈ પી શકતા નથી, પણ રાતદિન પકડાવા કે દંડાવાના જ ભયમાં રઝળતા રહે છે. તેમના મનને કયાંય ચેન પડતું નથી. તેની સાથે તેમના કુટુંબ કબીલાના પણ ભેગ મળે છે. કુળની કીર્તિને લોપ થઈ જાય છે, અને વધ બંધનાદિક કષ્ટ સહવાં પડે છે. ચેરીના અપલક્ષણથી સની જેમ કોઈ તેમનો વિશ્વાસ કરતા નથી. આ ભારે દોષ નિવારવા ખરે ઉપાય સંતોષ જ છે. ૧
જેથી જીવને રાત દિવસ અનેક દુઃખને કડે અનુભવ કરવો પડે છે તે કછની ખાણ જે શેરી કરવાનો દોષ જરૂર તજવા જેવું જ છે. શહિણી કાર પારકા દ્રવ્યને ખુબ દમથી અપહરી લેતો હતોતેને અભયકુમારે બુદ્ધિ પકડી લીધો હતે. શ્રી વીરભુનાં વચનથી જ તે બચવા પામ્યો હતો. પછી છેવટે તેણે વરપ્રભુનું જ શરણ સ્વીકાર્યું હતું. ૨. - પરાઈ નજીવી વરતુ ઉચકવાની કે છીનવી લેવાની ટેવ આગળ ઉપર ભારે યંકર રૂપ પકડે છે અને જીવલેણ વ્યાધિની પેરે તેના પ્રાણ પણ હરી લે છે. જે શરૂઆતથી જ બાળકે ઉપર નીતિના અને ધર્મના શુભ સંસ્કારો પાડવામાં આ હોય તો પ્રાય: આવી ભયંકર ભૂલે પાછળની વયમાં ભાગ્યેજ થવા પામે છે. સંતતિ ભલું ઈચછનાર માબાપએ તેવી દરકાર રાખવી જોઈએ અને પિતાનાં બાળકે સારા નીતિવંત અને ધર્મશીલ શિક્ષક પાસે કેળવવાં જોઈએ. બાળકે જેવું એવું સહેજે શીખે છે તેથી તેમની સમીપે-દષ્ટિએ એક પણ અનીતિભર્યું એ છે આવે એવી સંજાળ રાખવી જોઈએ. કવચિત્ દેવગે બાળક એવી કંઈ પડી છે તે તે માબાપોએ તેના શિક્ષકે તેને સમજાવી સુધરાવી લેવી જોઈએ. રિટી * સુરેલા દેશમાં કે રેને પણ સદુપદેશવડે સુધારી શકાય છે તે પાર - એવું તો કહેવું જ શું ? ઉમ અને ખંતથી ગમે તેવાં કઠણ કામ પણ રાહ : છે. ગમે તેવાં વ્યસન ધર કરી શકાય છે અને વપર હિત સાધી શા છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન ધર્મ પ્રકારા,
૨૮ કુશીલ તજના હિતેશ-પરસ્ત્રી ગમનથી થતા ગેરફાયદા.
અપયશ પડઠ વાગે, લેકમાં લીહ ભાગે, રજન બહુ જાગે, ને કુળ લાજ લાગે, સજન પણ વિરાગે, મા રમે એણે રાગે, પતિ રસરા, દેષની કેડિ જાગે. પરતિય રસ રેગે, નાશ લકેશ પાયે, પતિય રસ ત્યાગે, શીળ ગગેય ગાયે; દ્રુપદ જનક પુત્રી, વિશ્વ વિવે વિદીતી, સુરનર મિલી સે, શીળને જે ધરતી.
૬૨ ભાવાર્થ-કામાન્ય બની પરસ્ત્રીગમન કે વેશ્યાગમન કરવાથી અપયશ વાધે છે, કુળ કલંકિત થાચ છે, લાકમર્યાદાને લેપ થાય છે-સ્વપરસ્ત્રીની કે સ્વપર પતિ પ્રમુખની મર્યાદા રહેતી નથી, દુર્જનનું જોર વધે છે-દુર્જનતા વધતી જાય છે. રજનનું મન જેથી વિરક્ત બની જાય છે તેવા પરસ્ત્રી સંબંધી વિષયરસમાં છે મુગ્ધ ! તું રાચીશ નહિ. સ્વસ્ત્રીમાં જ સંતેષ ધરનાર સુખી થાય છે, તે એક પની કલવાન લેખાય છે, સ્વસ્ત્રીને અનાદર કરી પરસ્ત્રીમાં લુબ્ધ બનનારને મહા હાનિ થવા પામે છે. ૧
પરસ્ત્રીના વિષયરાગમાં રંગાયાથી રાવણ જે રાજવી વિનાશ પામે અને દક્તિ વિષયથી વિરક્ત થયેલા ગાંગેય સર્વર યશવાદ પામ્યું. બાળવયથી જ શીલ ત્રતધારી જીવિત પર્યત અખંડ શીલનું પાલન કરવાથી અંતે તે સદગતિ પામે. વળી આખી દુનિયામાં વિખ્યાત થયેલી દ્રૌપદી તથા સીતા નામની સતીને તેની સુશીલતા (સ્વપતિ સંતોષ) ને લીધે અનેક દેવતાઓ અને મનુષ્યોએ સેવી હતી. ૨
જે શુભાશયવંત સ્ત્રી પુરૂષે પિતાના મનને અને ઈન્દ્રિયને કાબુમાં રાખીને તેમને ઉન્માર્ગે જવા દેતા નથી તેઓ ગમે તેવી તેની કસોટી વખતે પ્રાણપ્રિય ફલશ્રતનું સંરક્ષણ કરી ઉત્તમ સતાસતીઓની પંક્તિમાં લેખાવા યેગ્ય બને છે. આર્ય સતી સતાનાં એવાં અનેક ઉદાર દ્રષ્ટાંત સુપ્રસિદ્ધ છે. આવાં સુશીલ સ્ત્રીપુરૂષરત્નોને કષ્ટ વખતે દેવતાઓ પણ સહાય કરે છે. તેમને નિર્મળ યશ જગતમાં સર્વ = પ્રસરી રહે છે અને ગમે તેવું દુષ્કર કાર્ય તેઓ સુખે સાધી શકે છે. નિર્મળ લલના પ્રભાવે જ સુદર્શન શેઠની શૈલી બુટી ને સિંહાસન થઈ ગયું હતું. શીલના પ્રભાવે સતી સુભદ્રાએ કૂવામાંથી કાચે તાંતણે બાંધેલી ચાલવડે જળ કાઢીને
૧ આબરૂ જાય. ૨ પરરિયાપી. ૩ રાવણ. પ્રૌપદી ને સીતા. ૫ આખ વિશ્વમાં પ્રસિદ્ધ થઈ.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર જયંતિ પ્રસંગે થયેલી હદય રણ.
ચંપાનગરીનાં દ્વાર ઉઘાડ્યાં હતા અને શીયલનાજ પ્રભાવે સતી સીતાજીને અગ્નિ શીતળ થઈ ગયો હતો. સંક્ષેપમાં શીયલનાં પ્રભાવે વાઘ બકરી જેવ, સપ કુલની માળા જેવો અને સમુદ્ર સ્થળ જેવો થઈ જાય છે એમ સમજી સુજ્ઞ જનોએ નિજ મન અને ઇન્દ્રિયોને મર્યાદામાં રાખી સદાય સુશીલતાજ સેવવી જોઈએ. કુશળતાથી રાવણું પ્રમુખના થયેલા ભુંડા હાલ જાણું કદાપિ તેને સંગ કર નજ જોઈએ. કુશીલતાથી જગતમાં અનેક માઠાં ઉપનામે મળે છે અને સુશીલતાથી સર્વત્ર યશવાદ ઉપરાંત સદ્દગતિ થાય છે. ઈતિશમ, મિત્ર કપૂરવિજયજી..
श्री महावीर जयंती प्रसंगे पवित्र शासन सेवा माटे थयेली
હૃદય રણા,
(લેખક–સગુણાનુરાગી કરવિજયજી) પવિત્ર કરીને રે જીન્હા તુઝ ગુણે, શિર વહીએ તુઝ આણ; મનથી કહીએ રે પ્રભુ ના વિસારીએ, લહીએ પરમ કલ્યાણ.
શ્રી સીમંધર (મહાપાધ્યાય શ્રીમદ્દ યશોવિજ્યજી.) હાલા બંધુઓ અને બહેનો! આપણે સહુ જ્યારે જ્યારે ચૈત્ર સુદ ત્રદદશીના દિવસે એક પરમ પુરૂષ, પરમ ઉપગાર, પરમ પવિત્ર, પરમજ્ઞાની અને પરમ અતિશયવાન, શાસન નાયક, શ્રી મહાવીર પરમાત્માની જયંતી ઉજવવા ઉત્સુસિત ભાવે એકઠા થઈએ ત્યારે ત્યારે આપણે સહુએ આ અતિ અગત્યની વાત અવશ્ય લક્ષમાં રાખવાની છે કે શ્રી મહાવીર પ્રભુ જેવી રીતે પ્રથમ એક સામાન્ય સ્થિતિમાંથી સત્સમાગમ સેવી અનુક્રમે પુરૂષાર્થ ગે અતિ ઉચ્ચ પદવીને પામી શક્યા, અનાદિ મિથ્યાત્વ, અજ્ઞાન અને મેહનું જોર હઠાવી, પોતાના આત્માને નિ ર્મળ દર્શન, (સમકિત), જ્ઞાન અને ચારિત્રથી વિભૂષિત બનાવી, સવી જીવ કરૂં શાસન રસી” એવી ભાવકરૂણાથી પિતાના પવિત્ર અંતઃકરણને સુવાસિત કરીને, ત્રિભુવનને પૂજનિક એવી અતિ ઉત્તમ તીર્થંકર પદવીને પામ્યા તેમ આપણે સહુએ પણ સત્સમાગમને લાભ મેળવી યથાર્થ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રનું શુદ્ધ ભાવથી સેવન કરીને આપણા આત્માને અનાદિ અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાયાદિક દેથી ઉદ્ધર જોઈએ. અદ્યાપિ પર્યન્ત કુસંગતિથી આપણે જે વિષમ માર્ગે ચઢી ગયા છીએ ત્યાંથી પાછા નિવતી હવેથી કેવળ કલ્યાણમિત્રને જ સંગ કરીને, અપર હિતકારી માર્ગનું સેવન કરી પૂર્વ પુન્યવેગે પ્રાપ્ત થયેલી આ માનવ દેહાદિક ઉત્તમ સામગ્રીને સળ કરી લેવી જોઈએ. પરમ ઉપગારી પ્રભુ પાસે આજના
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
z
જૈન ધર્મ પ્રકારા,
''
પવિત્ર દિવસે આપણુ હુએ ખરા જીગરથી ‘ જય બીયરાય ” ના સૂત્ર પાઠમાં ગ ણુધર ભગવંતાએ સૂચળ્યા મુજબ એજ પ્રાધવાનું છે કે, “ હે વીતરાગ પ્રભુ ! આપ જ યવ તા તા ! હું જગદ્દગુરૂ ! આપના પ્રભાવથી અમને આટલી વસ્તુઓની પ્રાઈસ થએ ! પૂજ્ય પ૨માત્મ પ્રભા ! એક તા ભત્ર નિવેદ-વૈરાગ્ય પ્રાપ્ત થાઓ ! જન્મ મધુપ અનંત દુ:ખમય આ સસાર સાગરમાંથી અમારો ઉદ્ધાર કરવા સત્ય જ્ઞાન અને વૈરાગ્ય રૂપી તરવાનું સાધન અમને આપો, જેથી સત્ય માર્ગ સમ જવાનું અને સદ્દભાવથી તે માર્ગ પળવાનું અમારાથી સુખે સુખે અની શકે. બીજું હું વીતરાગ પ્રલે ! અને માર્ગાનુસારીપણું-સાધુ તેમજ ગૃદુસ્થધર્મ સહેજ પામી શકાય એવા સીધા સરલ અને પ્રમણિક માર્ગેજ ચાલવા જેવી બુદ્ધિ, શક્તિ અને દઢતા અમને પ્રાપ્ત થા. ત્રીજું આપનાં પવિત્ર શાસનમાં ઉપદેશેલ રત્નત્રયીનું યથાયોગ્ય આરાધન કરીને અમે દુ:ખ-કલેશ રહિત અખંડ સુખના ભાગી થવા રૂપ ઇષ્ટ ફળને પામીએ એવુ આત્મઞળ આપ અમને આપો. ચાક્ષુ આ લોક પરલોક એ ઉભય લેાક ) વિરૂદ્ધ દુષ્ટ નિર્દેનિક કામથી અમે સદંતર દૂર હીએ એવી સન્મતિ આપ અમને આપા, જેથી અમે સ્વપર હિતકાર્ય નું જ સહર્જ સેવન કરી શકીએ. પાંચમું મા િપતા વિદ્યાગુરૂ સ્વામી પ્રમુખ વડીલ જનેનુ બહુ માન, સેવા, ભક્તિ અમે સદાય કરતા રહીએ, તેમને અનાદર, અબહુમાન કદાજ ન કરીએ એવી સદૃદ્ધિ અમને સદાય આપે।. છઠ્ઠુ તનથી, મનથી, વચ નથી કે ધનથી કાર્યનું પણ હિત કરવા અમે સદાય ઉજમાળ રહીએ અને અતિઆચરણ્યા અમે વિરમીએ એવી સુબુદ્ધિ અમને સદાય જાગ્રત રહે તેમ કરો. વળી સામુ સારા ઉત્તમ કલ્યાણકારી ગુરૂને જોગ મળે, તે સુગુરૂના વચનામૃતનું મમથી પાત કરી, તેમની એકાન્ત હિતકારી આજ્ઞાનું અખંડ પાલન કરી અમે અમારા અવતાર્યને સળ કરી શકીએ તેવુ આંતરબળ-સામર્થ્ય અને ક્ષે. -રન્તુ આપના પવિત્ર અત્રિનું મરણુ અમને સદાય બન્યું રહે, તેનું અમે યથામતિ અને થાશક્તિ અનુકરણ કરી અમારા આત્માને ઉન્નત બનાવીએ, અમારાં સઘળાં દુ:ખ અને કર્મના ફાય કરી શકીએ, અને રામાધિ મરણુ તથા એધિલાભ સરલાથી મન વચન કાયયેાગે આપના પવિત્ર માને અનુસરવા વડે અમે પ્રાપ્ત કરી શકીએ એવી નમ્રતા ભરી માંગણી અમે વારવાર આપ સમીપે કરીએ છીએ. ’
પરંતુ જ્હાલા ખંધુએ અને હૅના! એક પ્રકારની માગણી પ્રભુની પાસે હંમેશાં કરીને કેવા હાલ બેડીને બેસી રહેવાથી કશું વળે નહિ. આજસુધી પ્રમાદાચરણથીજ પણ એ ગુમાવ્યું છે, સર્વજ્ઞ વીતરાગ પ્રભુનાં એકાન્ત હિત વચનના અના બસ એ ચાદર કરને આપી? મા, એટલે કે ના વી
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર જયંતિ પ્રસંગે થયેલી હદય ફુરણું. કર્તવ્ય ભ્રષ્ટ થવાય એવા માદક પદાર્થ ખાવા-પીવા, નેત્રાદિક નિજ ઇન્દ્રિોને મિકળી મૂકી દઈ સ્વેચ્છા મુજબ વિષયભેગમાં મચ થઈ રહેવું કે ધાદિક દુક કષાયને વશ થઈ મન વચન અને કાયાસંબંધી ત્રિવિધ તાપથી પીડિત રહેવું, નિરૂદ્યમીપણે બેસી રહી, નકામું આળસ વધારી બુદ્ધિ-શક્તિ દુરૂપ રોગ કરે, તેમજ નકામી કુથલીઓ ડરી, ગપ્પાં સપ મારી અથવા જે વાત કરવાથી કોઈનું હિત થાય તેમ ન હોય તેવી વાત કરવામાંજ પિતાને અમૂલ્ય વખત વિતાવી દે, તદુપરાંત અજ્ઞાન, મિથ્યાત્વાદિક દેષજાળ વધે તેવું તેને ઉત્તેજને આપતાં રહેવું, એ સકળ પ્રમાદાચરણ જ લેખી શકાય અને એવાં સ્વછંદ આચરણથી જ આ પણું અવદશા થવા પામી છે એ ભૂલવું ન જોઈએ. અને જે હવે કઈ રીતે દુ:ખ અંતજ આણો હોય અને સુખને જ ભેટે કરો હેય તે અત્યારથી એવાં દુષ્ટ પ્રમાદાચરણથી આપણે સદંતર વિરમવું જ જોઈએ; એટલું જ નડિ પણ શિક પુરૂએ સેવેલા સુખનાજ માગે સાવધાનપણે સંચરવું જોઈએ.
આ વાત આપણે સહુએ ખાસ કરીને હૃદયમાં કોરી રાખવી જોઈએ કે તેજ ભાવમાં જેમનો મેક્ષ કે નિશ્ચિત છે એવા મહાવીર પ્રભુએ છધ સ્થ અવસ્થામાં તરૂણ વય છતાં સકળ ભેગ સામગ્રીનો ત્યાગ કરીને દુષ્કર સંયમ આદરી અનુપમ ક્ષમા, મૃદુતા, સરલતા અને તેષાદિક પ્રધાનથતિધર્મ ધારી, ગમે તેવા અઘેર પરિષદ ૩પ વગેરે પ્રસન્નતાથી સહન કરી, અતિ દુષ્કર તપ સાઢા બાર વર્ષથી અવિક બમય વિત અદીનપણે તપી અને નિર્મળ થાનને યાઈસર્વ ઘાતી કર્મ ખ ી, વિશુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રમુખ અનંતી આત્મસંપદા પ્રાપ્ત કરી; તેમ આપણે પણ તેમના પનોતા પગલે યથાશક્તિ પૂવોકત પ્રમાદ તજી ચાલવા પ્રયત્ન કરીએ તે આપણા સાચા પુરૂષાર્થ ના પ્રમાણુમાં અવશ્ય આતનસ પદ પામી શકીએ જ. સાવધાનપણે એ મહાપુરૂષના માર્ગે ચાલી આમ સંપદા પ્રાપ્ત કરી લેવાથી જ આ માનવદેહાદિક દુર્લભ સામગ્રી પાખ્યાની સફળતા છે. એ વાત દીવા જેવી સ્પષ્ટ છે આપણે દુષ્ટ પ્રમાદને વશ પડી આ અમૂલ્ય સમય વિતાવી દઈએ આમ કેહ કરવા જેવું જ છે. પૂર્વજન્મમાં કરેલાં સુકૃત્ય યોગે જે દુભ માનવ દેહાદિક સામગ્રી આપણને મળી છે તે જો આમને આમ પ્રમાદમાં જ ગુમાવી દેવામાં આવશે તે તે તથા પ્રકારની સુકૃત્ય કરણ કર્યા વગર ફરી પાછી મળવી મુશ્કેલ જ પડશે. ખરેખર ખેદની વાત છે કે ચિન્તામણિ રત્ન જેવો દુર્લવ માનવદેહ મુગ્ધતાથી કેવળ એળેજ ગુમાવી દેવામાં આવે છે.
આ માનવદેહમાંજ નિર્મળ રત્નત્રયીનું યથાવિધિ આરાધન કરીને ઉતમ પ્રકારનાં સ્વર્ગનાં તેમજ કૃણ મોક્ષનાં સુખ પામી શકાય છે, તેવીજ સમકિતવંતા દેવ દેવીઓ આવા માનવદેહની વાંચ્છા કરે છે. જે આ માનવદેહ પામીને પ્રસાદ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ut
શ્રી જૈનધમાં પ્રકારા
રહિત રત્નત્રયીનું આરાધન કરી લેવામાં આવે તે તે કલ્પવૃક્ષની પેરે સકળ મન કામના પૂરી કરે છે, ઉત્તમ પ્રકારના જ્ઞાન અને વૈરાગ્ય યોગે અપૂર્વ શાન્તિ ઉપજાવે છે અને અનુપમ ક્ષમા-સમત્તાયુક્ત બાહ્ય અભ્યંતર તપયેગે સકળ ક`મળના ય કરીને પોતાનું આત્મ સુવર્ણ શુદ્ધ કરી આપે છે. આવા અતિ દુર્લભ માનવદેહુ પ્રગટ પામ્યા છતાં કેવળ પ્રમાદને આધીન થઇ રહી, વિષયમાં લુબ્ધ થઇ રહી, કષાયથી અંધ બની જઇ કે વિકામાં જ મશગુલ થઇ જઇ, તેને દુરૂપયાગ કરીને જે તે ગુમાવી બેસશુ તે પછી આપણી જેવા આત્મદ્યાતી કેણુ ?
આ મધા ઉપરથી ફલિત એ થાય છે કે જે આપણે જન્મ મરણ જનિત અનંત દુ:ખથી છુટવું જ ડાય તે જેમણે રાગ દ્વેષ અને મેહાર્દિક દ્વેષ માત્રને જીતી લહી સર્વથા જન્મ મરણના અંત કર્યો છે એવા વીતરાગ પરમાત્માના પિવત્ર વચ નાનુસારે આપણા કન્યનું યથાર્થ ભાન, યા પ્રતીતિ અને યથા આચરણ કરવા હવે આપણે કટીબદ્ધ થવુ જોઇએ; પણ પેટાં ખાટાં નકામાં જ્હાનાં બતાવી કાયરતા આદરી પ્રમાદનજ વૃદ્ધિ થાય તેમ કરવુ ન એઇએ. મહાવીર પ્રભુ જેવા પરમ પુરૂષાથ વતની જયંતી ઉજવવાના એજ પવિત્ર ઉદ્દેશ્ય હોવા ોઇએ. એ મહાપુરૂષના પરમ પવિત્ર જીવનના પરિચય મેળવી આપણા આત્માને પ્રમાદ માંથી જાગૃત કરવા જોઇએ અને તેમના પવિત્ર ચરિત્રમાંથી બની શકે તેટલું સુંદર અનુકરણ કરીને આપણા વિચાર, વાણી અને વર્તનને ત્રિત્ર બનાવવા પ્રમળ પુરૂ ષા સેવવા જોઇએ. પણ આળસુ એટ્ટી જેવા બની રહી નકામા વાયદા કરવામાંજ આપણા જીવનના અમૂલ્ય વખત વીતાવી ધ્રુવા ન જોઇએ.
જેવી ભાવના તેવી સિદ્િ—મહાપુરૂÈના દ્રઢ સકલ્પમાંજ સિદ્ધિ રહેલી છે. તેમને ખાત્રી થયેલી હોય છે કે આત્મામાં અનંતી શકિત (સામર્થ્ય) છે. પ્રાપ્ત બુદ્ધિકિતના જેમ જેમ સદુપયેાગ કરવામાં આવે છે તેમ તેમ તેના વિકાસજ થવા પામે છે. કેવળ તેને દુરૂપયોગ કરવાથીજ તે.તે અળપાઇ જાય છે. ‘સવી જીવ કરૂં શાસન રસી' એવી ખરા જીગરની ભાવના સાથે પુરૂષાર્થ કરવાવડે તી ́કર જેવી શ્રેષ્ઠ પઢવી પ્રાપ્ત થઇ શકે છે એ વાત શ્રી મહાવીર પ્રભુ જેવા પરમ પુરૂષના પવિત્ર ચરિત્ર ઉપ રથી સિદ્ધ થઇ શકે છે. એ દીવા જેવી સ્પષ્ટ વાતને આપણા વર્તનમાં ઉતારવાની જરૂર છે. તે વગર કદાપિ આપણી સિદ્ધિ થઇ શકવાની નથી. ખરા હૃદયની ભાવનાની શક્તિ અજબ છે. શુદ્ધ-નિ:સ્વાર્થ ભાવના ભવનેા નાશ કરી શકે છે. સહુનુ એકાન્ત હિત ચિન્તન કરવા રૂપ સૈત્રીભાવ, દુ:ખી જનાનાં દુ:ખ જેમ નષ્ટ થાય તેમ તન મન વચન કે ધનથી ના પ્રયત્ન કરવા તે કરૂભાવ, મુખી કે સદ્ગુણીને ?ખી દીલમાં પ્રપન્ન થ્યું તે પ્રભેદ કે મુદિતા માત્ર અનેગમે તેવા દુષ્ટ જને પ્રત્યે ય નહિં ધૃતાં જ તે કાઇ પણ રાતે સુધરી શકે તે સ્ત્રાવથી તેમ કરવા હું ત
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર જયંતિ પ્રસંગે થયેલી હદય ફુરણા. છેવટે પિતાનું જ હિત સંભાળી રાખવા રૂપઉપેક્ષા અથવા મધ્યસ્થભાવનું સેવન અવશ્ય કરવા જેવું છે. આવી સદ્દભાવનાથી આપણા હૃદયને વાસિત કર્યું હોય તેજ ગમે તે ધર્મકરણ કરતાં આપણને મિઠારા આવે છે, રૂચિકર થાય છે, ઇસત્રતા ઉપજે છે, ખેદ દૂર થાય છે, ગુણ વધે છે અને તે લેખે થાય છે, પરંતુ એ ઉતમ ભાવના વગરની બધી કરણ લુખીલસ જેવીજ લાગે છે. રાગ દ્વેષ અને મહાદિક દોષ માત્રને દૂર કરી પરમ શાન્તિ પામેલા સર્વજ્ઞ, સર્વદશી અને સર્વ શક્તિવંત પ્રભુએ જગતના કલ્યાણ માટે અધિકાર પરત્વે જે હિતકર માગે બળે છે તે ભવ્યાજના દયમાં અંકિત થવા જોઈએ. નિપક્ષપાતપણે એ ઉતમ બોધનું રહસ્ય વિચારવામાં આવે છે તે ભવ્ય જનોને રૂચિકર થયા વગર રહેજ નહિ, પરંતુ એ બોધના ઉંડાણમાં ઉતરવાની દરકાર અત્યારે તે બહુજ ચેડા કરતા જણાય છે એ ખેદની વાત છે. શુદ્ધ તત્ત્વગણી જનો ધારે તો તેમાંથી ખરી ઝવેરાત પુષ્કળ પ્રમા
માં મેળવી શકે એમ છે. મેહ મિથ્યાત્વનાં પડલ ખસે તે શુદ્ધ સમ્યકત્વ અને ચરિત્ર વેગે એ અલભ્ય લાભ મેળવવા ગમે તે દર્શની ભાગ્યશાળી થઈ શકે છે.
સકળ તીર્થકરો આત્મસંપત્તિમાં તેમજ બાહ્ય અતિશયમાં સરખા જ હોય છે, તેથી ગમે તે તવણી આત્માં ગમે તે તીર્થરના ઉત્તમ ચરિત્રમાંથી પિતાના પુરૂષાર્થના પ્રમાણમાં તત્વજ્ઞાનાદિક સદ્દગુણોની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ શ્રી મહાવીર પ્રભુ વર્તમાન શાસનના નાયક હોવાનાં કારણે આસન્ન ઉપકારી હોવાથી, એ પ્રભુના પવિત્ર ચરિત્રનું બની શકે તેટલું બારીકીથી અવલોકન કરીને, તેની આપણું આત્મા સાથે તુલના કરીને, આપણી શક્તિ અને યોગ્યતા પ્રમાણે તેનું અનુકરણ કરવું જોઈએ. એમ કરવાની દરકાર રાખીએ તોજ એ અતિ ઉપકારી પ્રભુની જયંતી ઉજવવાની સાર્થકતા લેખી શકાય. તે વગર તે અન્ય લોકોની દેખાદેખી કેવળ તેનું અંધ અનુકરણ જ કર્યું કહેવાય. સર્વજ્ઞ પ્રભુનાં શાણું સંતાનેને એવું અંધ અનુકરણ કરવું છાજે નહિ. એમની પવિત્ર ફરજ તે જે જે શા કરણી કરવામાં આવે છે તે તેના ઉંડા આશયને સમજી, પવિત્ર લક્ષથી જ કરવી જોઈએ. મહાવીર પ્રભુનું પવિત્ર ચરિત્ર ઘણે ભાગે અનેક ભવ્ય જનો પર્યુષણ પ્રસંગે 'કલ્પસૂત્રમાંથી તેની ટકાના આધારે ગુરૂમુખે અથવા તેવા કોઈ ગૃહસ્થ રાજનદ્વારા પ્રતિવર્ષ સાંભળે છે કે વાંચે છે ખરા પણ જોઈએ એવી સાવધાનતાથી તેનું મનન કે પરિશીલન તો કેઈક વિરલા જ કરતા જણાય છે. પ્રભુના ચરિત્રગ્રંથની કે કપસૂત્રાદિકની જૂદી જૂદી રીતે ભક્તિ કરાતી તે અનેક સ્થળે જોવામાં આવે છે, પરંતુ તેમાંથી અમૃત જે ઉત્તમ બેધ મેળવી પિતાની જાતને સુધારી લેવાની દરકાર બહુ ઓછી રહે છે, તેથી જ બાહ્ય ભક્તિ પાછળ પુષ્કળ દ્રવ્યય સાથે પરિશ્રમ ઉઠાવ્યા છતાં સ્વાત્મહિત જોઈએ એવું થઈ શકતું નથી. આ દિશામાં શતી આપણે ગંભીર સ્કૂલ હવે જલદી સુધારી લેવી જોઈએ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
ન
મ પ્રકા.
- સામાન્ય રીતે સઘળા તીર્થ રે, ગણધરે, આચાર્યો, ઉપાધ્યાય તેમજ સાધુ પુરૂ આપણા સહુના એકાન્ત હિત માટે આપ આપણી ગ્યતા અનુસારે સદાય પવિત્ર બંધ આપવા પ્રયત્ન કરે છે, પરંતુ તેનું પરિણામ આપ આપણી પાત્રતા અનુસારે થતું હોવાથી તે પવિત્ર બંધની અસર સહ ઉપર સદાય એ સરખી હોઈ શકે નહિ ચિતામણિ રત્ન સમાન ધર્મની પ્રાપ્તિ માટે ઉત્તમ પ્ર હારની પાત્રતા મેળવવા આપણે સહુએ પ્રથમ અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. અસુદતા-ગંભીરતાદિક એકવીશ ઉત્તમ ગુણોના સતત અભ્યાસ (સેવન) વડે ઉત્તમ પ્રકારની ગ્યતા આવી શકે છે. જે વસ્ત્ર ઉપર ઉત્તમ પ્રકારનો રંગ ચઢાવવો જ હોય તે પ્રથમ તેને મેલમાત્ર દૂર કરી તેને શુદ્ધ કરવું જોઈએ અને ભીંત ઉપર ઉત્તમ ચિત્રામણ આળેખવું હોય તે તેને પ્રથમથી ઘડારી મારીને સાફ ઓરિસા જેવી ઉજળી કરવી જોઇએ. તેવીજ રીતે જે આપણા આત્માને ઉત્તમ ધર્મથી રંગીજ દે હોય અથવા તેને ધર્મમય કરી જ દેવો હોય તે અનાદિ રાગદ્વેષ અને મોહાદિક દુષ્ટ વિકારેવડે ઉત્પન્ન થતા સુદ્રતાદિક દેનું નિવારણ ગમે તે ઉપાયવડે આપણે પ્રથમ જ કરી દેવું જોઈએ. મન વચન કાયાની કે આપણા વિચાર, વાણી અને આચારની એકતારૂપી સરલતા અથવા ભદ્રિકતા, વ્યવહારની શુદ્ધિ, હિતકારી સત્ય માટે પૂર્ણ આદર અને આદરેલી વ્યાજબી પ્રતિજ્ઞાનું અંત સુધી પાલન કરવાનું પવિત્ર લક્ષ આપણુમાં સદદિત રહેવું જોઈએ. ઉત્તમ પ્રકારની કરૂણ, કમળતા, દાક્ષિણ્યતા, નિપુણતા, કૃતજ્ઞતા, વિનીતતા, શિષ્ટસેવા, પરોપકારિતા અને કાર્યદક્ષતાદિક ગુણને આપણું હૃદયમાં સારી રીતે ખીલવવા જોઈએ. પાય-નીતિ અને પ્રમાણિકતાદિક માનુસારીપણાના ગુણને સંપૂર્ણ આદર કર જોઈએ. જેમ પાયા વગરની ઈમારત ટકી શકે નહિ તેમ ઉત્તમ નીતિ-રીતિ વગર ધર્મરૂપી ઈમારત ટકી શકે જ નહિ, એ વાત સુપષ્ટ છતાં આજકાલના મુગ્ધ ધર્મઘેલા કે ન્યાય-નીતિ અને પ્રમાણિકતાને બાજુએ મૂકીને તેમજ અનીતિ– રાય રને અપ્રામાણિકતાને આગળ કરીને ધર્મ પ્રાપ્તિને ઈચ્છે છે. આ કંઈ જેવી તેવી તી નથી. આવડી ગંભીર ભૂલ દૂર કરવા આપણે અવશ્ય પ્રયત્ન કરે છે, અને ગમે તે રીતે તેને દર કરી દેવીજ ઈએ. તેમ કર્યા વગર કરવામાં રાવતી સવળી કરણી એકડા વગરના મીંડા જેવીજ જાણવી. તેથી પ્રથમજ સહ લગ્વજનોએ માગનુસારીપણું આદરતાં શીખવું જોઈએ. સર્વજ્ઞ સર્વદશી વીતરાગ પ્રભુના નિઃસ્વાર્થભર્યા એકાન્ત હિતકારી ઉપદેશનું રહસ્ય ભવ્યાત્માઓએ કંકાણમાં નીચે મુજબ તારવી કાઢેલું નિજસ્મારામાં સદાય રાખી તે મુજબ વર્તન કરવા અવશ્ય ઉદ્ય સેવ, જેથી શીઘ્ર વપરહિતમાં વધારો થવા પામે.
૧ મું પ્રમુખમાં વાવેલા ન્યાયસંપન્ન વિભવાદિક માગનુસારીના રૂપ ને તત્ રામ રામ લંકા ર રન પ્રકાદિકમાં ઉપ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર જયંતિ પ્રસંગે થયેલી હદય રપુરા. દિશેલા અક્ષુદ્રતા ( ગંભીરતા).પ્રમુખ ૨૧ ગુણોનો પરિચય કરી સર્વદેશિત ચિન્તામણિ રત્ન સમાન શ્રેષ્ઠ ધર્મરત્નની પ્રાપ્તિ માટે ઉત્તમ પાત્રતા મેળવવી. -
૨ જેવકે કર્તવ્યનું ભાન ભૂલી આપણે કર્તવ્ય ભ્રષ્ટ થઈ જઈએ એવા માદક ખાનપાનથી પરહેજ (દૂરજ) રહેવું.
૩ જે જે મન ગમતા શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શ (વિષય) માં મુક હરિજ઼ાદિકની પેરે ફસાઈ જઈ અંતે આપણે અપાર હાનિ સહીએ છીએ તે તે વિષયવિકારોથી વિરમવા વિવેકસર પ્રયત્ન કર્યા કરે. તે તે ઇન્દ્રિયનું વખત વખત દમન કરવા અને ખરી શાન્તિ અનુભવવા વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ કરવી, તેમાં જ્ઞાન ધ્યાન વિનય વૈયાવચાદિકવડે અંતર શુદ્ધિ કરવા સાથે અનશનાદિક બા તપસ્યા કરવી.
૪ જે. ક્રોધ માન માયા અને લેભરૂ૫ ચાર કષાયવડે જોતજોતામાં આ પરું સર્વસ્વ નષ્ટ થઈ જાય છે તે ચારે દુષ્ટ કષાયને નિવારવા માટે ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતોષનું સદાય સેવન કરવું. . ૫ જે આલસ્ય-પ્રમાદવડે આપણી અવદશા થઈ છે તેને દૂર કરવા ગમે તે, રીતે સદુઘમ સેવવા ખંતથી પ્રયત્ન કરે.
૬ જે વાતથી ખરી રીતે સ્વપર કેઇનું હિત થાય એમ ન હોય તેવી નકામી કુલીઓ કરવાની કુટેવ તજી દઈને જેથી પોતાનું તેમજ પરનું હિત થઈ શકે એવી સાચી શાઇની કે અનુભવની જ વાત કરવાની ટેવ પાડવી.
૭ જે જે કારણથી વારંવાર જન્મ મરણ થવાના કારણ રૂપ (સંસારના હેતુ રૂ૫) રાગ દ્વેષ અથવા કોધાદિક કષાય પેદા થાય અથવા વૃદ્ધિ પામે છે તે કારણથી કાળજી રાખીને દૂર રહેવું અને જે જે કારણેથી તે રાગાદિક દૂર થાય અથવા ઓછા થાય તેવાં કારણેનું સતત સેવન કરવું, જેથી આત્મા ત્રિવિધ તાપને સમાવી સહજ શીતળતાને પામી શકે.
૮ મિથ્યાત્વ, અવિરતિ, (અસંયમ ), દુષ્ટ વિચાર, વાણું અને આચરવું, વિષય વિકાર, હાસ્ય, રતિ અરતિ, ભય, શેક અને દુગાદિક દુર્ણ અવશ્ય વર્જવા કે જેથી કર્મબંધ થતા અટકે.
૯ જેથી ખરૂં સ્વપર હિત ચિન્તવન કરાય તે જ ખરી મિત્રી, આ ભવ પર સંબંધી દુઃખ અંત કરવામાં આવે તે જ ખરી: કરૂણું, ખશ સુખ-કે સગુણામૂર્તિને નિરખી દીલ રાજી થાય તે જ ખરે પ્રમોદ અને ગમે તેવા સંકે પાપી જીવ ઉપર પણ ક્રોધ કે દ્વેષ નહિ કરતાં સમભાવે રહેવું તેજ આkય હવા ખાસ કરતા ચેમ્ય જાણ, જેથી વપર આત્મઉન્નતિમાં વધારો જ થવા પામે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાર
૧૦. અહિંસા (દયા), સત્ય, તેય (પ્રમાણિકતા), બ્રહ્મચર્ય અને અસંતા (મમ યા) રૂપ માં મહાક્તનું સર્વથા પાલન કરવાનું ચઢતા પરિણામે બની ન શકે તે ગ્રહર ચોગ્ય-આત્રતાદિકનું તે અવશ્ય પાલન કરવું તેમજ ભઠ્યાલક્ષ્યને વિવેક પણ અવશ્ય રાખ. ઇતિમ
परापालविरचित नरनारायणानन्द महाकाव्य.
આ મહાકા વડોદરા નરેશ શ્રી ગાયકવાડની ઓરિએન્ટલ સીરીઝ-પૂર્વીય રાષાની પુસ્તકમાલામાં બીજ પુષ્પ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. તેને પરિચય કરાવતાં હિન્દી માસિક “સરસ્વતી”ના રાંપાદક જણાવે છે કે –
- નરનારાયણાનંદ-મહાકાવ્યના પ્રણેતા છેલકા (ગુજરાત)ના રાકલત્તી રાજ દરિધવલના મહામંત્રી વસ્તુપાલ છે. આ પુરૂષ મડા વિદ્વાન, પરમ દાની, મહા વિસલ અને મહાવીર હતા. તે સ્વયં ઘણા સારા કવિ હતા. ડાબુના પહાડ પર તેમને બનાવેલા મંદિર હજુ સુધી તેમના 7િ–કલાપનો પરિચય કરાવે છે, અનેક પ્રશસ્તિઓ અને શિલાલેખોમાં તેમની પ્રશંસા લખેલી મળી આવે છે.
ચિત્તામણિ અને ચતુવિંશતિ બંધમાં પણ તેનું કીર્તિગાન છે. તે સિવાય સોમેશ્વર, અરિસિંહ, છાલચંદ્ર આદિ કવિઓએ તેના મહિમાનાં ગાન ગાયાં છે. ખાવા વસન્તવિલાસ નામનું એક મહા કાવ્ય અને જિન વસ્તુપાલચરિત નામને એક થ લખી તેની કિત્તિને અજરામર કરી છે. તેનું બીજું નામ વસત્તપાલ પણ હતું. તે એટલે ઉદાર હદય હતો કે ૧૮ કરોડ રૂપિયા ખર્ચ કરી તે હજારો-લાખો ગ્રંથ લખાવી જેલંડાર ભરી દીધા હતા. મુસલમાને પણ તેની પ્રજા હતી તેટલા માટે તેણે ૬૪ વદ બદાવી હતી, તળાવ, કુવા, મંદિર, યાલય, પાશાલાઓ આદિ તેણે કેટલાં બંધાવેલ તેની ગણતરી થઈ
થી. . વસતુપાલના રચેલા આ મહાકાવ્યમાં ૧૬ સી છે, તેમાં કૃષ્ણની ત્રી, ગિરનાર પર્વત પર તેનું જમણ અને અનદ્વારા સુભદ્રાનું હરણ તલ છે. મુખ્યકથા આટલી છે. ચંદ્રોદય, સુરાપાન, પુપાવચય આદિ વર્ણને વિસ્તાર એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી આ કાવ્ય મહાકાવ્યનાં લક્ષણ સમન્વિત થાય. વસ્તુપાલના સમય ઇસંય ના તેરમા શતકને ઉત્તરાર્ધ છે, આ રાયે આ કાવ્યનું નિર્માણ થયું છે.
તdવની કવિતા દાણી હદય-રિણી છે. તેનાં પોનું નડતર તેની
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરતુપાળવિરચિત નરનારાયણનંદ મહાકાવ્ય.
પછી થયેલા અનેક કવિઓએ પિતાપિતાના ગ્રંથમાં કર્યું છે. કવિઓને માટે તે તે કલ્પવૃક્ષ જ હતો. સોમેશ્વર, હરિહર, દામોદર, નાનક, જયદેવ, મદન આદિ કવિ તેની કૃપાથી ન્યાલ થઈ ગયા હતા. તે કવિઓએ આને લઘુ ભેજરાજની પદવી આપી હતી, પરંતુ વસ્તુપાલ પિતાને તો સરસ્વતીને ધર્મપુત્ર સમજતે હતો. તેણે પોતે મહાકાબુમાં લખ્યું છે કે –
नरनारायणानन्दो नाम कन्दो मुदामिदम् ।
तेने तेन महाकाव्यं वाग्देवी धर्मसूनुना ॥ આ પછી પુસ્તકના અંતમાં તેણે પિતાની અપતા અને નમ્રતા બતાવવાની સાથે એ પણ લખ્યું છે કે આ કાવ્યનું નિર્માણ મેં “સા”િ એટલે ઘણી ઉતાવળથી કર્યું છે, આથી અવેલેકન કરતી વખતે પંડિતાએ કૃપાપૂર્વક તેના દોષ દૂર કરી લેવા–જેમકે
उद्भास्वद् विश्वविद्यालयमयमनसः कोविदेंद्रा वितंद्रा, मंत्री वहांजलिवों विनयनतशिरा याचते वस्तुपालः । अल्प प्रज्ञाप्रबोधादपि सपदि मया कल्पितेऽस्मिन्प्रवन्धे,
भूयो भूयोऽपि यूयं जनयत नयनक्षेपतो दोपमोषम् ॥ એક કવિએ આની કવિતાની પ્રશંસા આ પ્રકારે કરી છે –
વીકૃપા સિત્ર શારડોના જાપ, स्वच्छा नूतनचूतमंजरिभरादप्युल्लसत्सौरमाः । वाग्देवीमुखसामसूक्तविशदोद्गारादपि प्रांजला:
केपां न प्रथयन्ति चेतसि मुदः श्री वस्तुपालोक्तयः॥ અર્થાત્ –વસ્તુપાલની ઉક્તિઓ પીયૂષથી (અમૃતથી) પણ અધિક પેશલ, કલાધરની કલાઓથી પણ અધિક સ્વચ્છ, આંબાની મંજરીની સુગધીથી પણ વધારે સુગપૂર્ણ અને સરસ્વતીના મુખથી નિકળતા સામ-ગાનથી પણ અધિક પ્રાંજળ છે. આ દિશામાં કારણ એ છે કે જેના હૃદયને તે મદથી મત્ત ન કરી દે.
આવા લોકોત્તર કવિના આ મહાકાવ્યની એક પ્રતિ પાટણના પુસ્તક ભંડાર માંથી મળી. તે વિક્રમ સંવત્ ૧૪૭૭ માં લખેલી છે. તેના આધાર પરથી આ કાવ્યનું સંપાદન થયું છે. સુન્દર, સાફ અને મોટા ટાઈપમાં સારા કાગળ ઉપર તે છપાયેલ છે. આરંભમાં વસ્તુપાલ અને તેની પત્ની-યુમની મૂર્તિઓનું એક ચિત્ર છે. આબુમાં વાસ્તુપાલનાં મંદિરમાંથી આ મૂર્તિઓનું ચિત્ર પ્રાપ્ત કરેલું છે. પુસ્તકાલે
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર
જેને ધગ પ્રકારા,
એક ગષણાપૂર્ણ પ્રસ્તાવના અ ગ્રેજીમાં છે, અને અંતમાં કેટલાંક પરિશિષ્ટ છે, તેમાં વસ્તુપાલ કૃત એક સ્તોત્ર અને કેટલીક સૂક્તિઓ છે. વસ્તુપાલની કીર્તિ અને દાન વિષે જે કંઈ લખેલી વાત છે, તે વાતે ત્રણ ચાર ગ્રંથોમાંથી ઉતારેલી છે.
તે વાંચવાથી અંધજેવો આદ અને કેતુહલ ઉત્પન્ન થાય છે. તેના થોડા નમૂના લઈએ. પોતાના સ્વામી વરધવલ મરણ પામવાથી વસ્તુપાલે આ પ્રકારે દુઃખ પ્રકાશન કર્યું છે -
आयान्ति शान्ति च पर ऋतवः क्रमण, संजातमात्र मातु सुग्गमगत्वरन्तु । वीरेण वीरपालन विना नितान्त,
का विलोचनयुगे हृदथे निदाघः ॥ તુ તો યોકમે આવે છે ને ચાલી જાય છે, પરંતુ વરધવલ વિના હવે જે વાતુ આવી છે તે કદિ પણ ચાલી જનારી નથી. યુગમાં તે વર્ષો સદાને માટે ઉપસ્થિત થઈ ગઈ છે અને હદયમાં સદાને માટે શ્રી માતુ છે.-ઉન્ડાળો આપે છે.” આ વસ્તુપાલની સૂતિનું ઉદાહરણ થયું. - હવે કવિઓએ તેને દાનાદિ સંબધી શું કહ્યું છે તેના પણ એક બે નમુના સાંભળીએ –
એક વખત વિરધવલે વતુપાલને ઘણું વર આપ્યું, પરંતુ તેણે પિતાને ઘેર પહોંચ્યા પહેલાં જ કવિઓ, પંડિતો અને અન્ય દાનપાત્રોને આપી દીધું. તેના ખાલી હાલ થયા કે તે પર એક કવિએ તેને એ લોક સંભળાવ્યો કે –
श्रोमन्ति दृष्ट्वा द्विजराजगेकं पद्मानि संकोचमवाप्नुवन्ति ।
समागतेऽपि द्विजराजलक्षे सदा विकासी तव पाणिपाः ॥ અર્થાત--એકજ બ્રિજરાજ (ચંદ્રમા ને દેખી શ્રીમાન (શભાશાલી) કમળ સંકુચિત થઈ જાય છે, પરંતુ એક તો શું પણ એક લાખ બ્રિજરાજ (બ્રાહ્મણો) ની આવી જવાથી પણ આપને પાણિયા ( કમલ) વિકસિત જ બની રહે. છે-તે બંધ થતાજ નથી.
આ સાંભળી વસ્તુપાલે પોતાનું મસ્તક પરીચું કર્યું. તેને શરમ આવી કે તે વચ્છતે પોતાની પાસે દેવા માટે કાંઈ પણ નથી. આ કવિને શું આપું ? એવા વિચારી નીચું મોં રાખી પૃથ્વી તરફ જેવા લાગે. કવિ તેની ચેષ્ટાથી તેનું હૃદય
vી ગયો છે તાકી ફરી છેડતી ઉો --
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુપાળવિરચિત નરનારાયણનંદ મહાકાવ્ય.
एकस्त्वं भुवनोपकारक इति श्रुत्वा सतां जल्पिस,
लज्जानम्रशिरा घरातलमिदं यद् वीक्षसे वेमि तत् । वाग्देवी वदनारविन्दतिलक श्रीवस्तुपाल ध्रुवं,
पातालाद् वलिमुदिधीपुरसकृन्मार्ग भवान् मार्गति ॥ આપ એકલા મહીતળના જ નહિ, કિન્તુ આખા ભુવનના ઉપકારક છે એવું સજજનોના મુખેથી સાંભળી આપ લજિજત થઇ નીચે જમીન પર પિતાની આંખો ઠેરવી છે તેનું કારણ હું સમજી ગયો છું. પાતાળમાં પરાણે જે બલિને હાંકી કાઢ્યો છે-દાબી દીધો છે, તે બલિનો ઉદ્ધાર કરવા માટે આપ માર્ગ શોધી રહ્યા છે ! આપ એ વિચારી રહ્યા છે કે જમીનને કેવી રીતે ફાડી પાતાળમાં ચા જાઉં અને ત્યાંથી બિચારા બલિને કાઢી લાવું !”
આ સાંભળી વસ્તુપાળે સોનાની જીભ બનાવી તે કવિને આપી.
એક વાર દેવપત્તન નામના નગરથી કોઈ પૂજારી ભટ્ટ આવ્યા. તેને વસ્તુ પાળે પૂછ્યું-“કહે, શિવજીની પૂજા બરાબર થાય છે ને?” આથી તે લોકોએ કહ્યું કે –
नादत्ते भसितं सितं सचिव ते कर्पूरपूरं स्मरन् ,
कौपीने न च तुप्यति प्रभुरसौ शंसन्दुकूलानि ते । दिग्धो दुग्धभरेजलेपु विमुखः श्री वस्तुपाल त्वया,
करारुपूरितः पशुपतिनों गुग्गुलं जिघ्रति ।। મંત્રિ મહારાજ ! અમારી પાસેથી પશુપતિના હાલ પૂછશો નહિ. અમારી કરેલી પૂજા તે ગ્રહણ જ કરતા નથી. આપના કપૂર-પૂરને યાદ કરીને તે સફેદ ભસ્મને લગાડવા આપતા નથી. તે તે આપના બહુમૂલ્ય દુલની પ્રશંસા જ કર્યા કરે છે, તેથી લગેટીથી તેમને તૃપ્તિ થતી નથી. જળથી પણ તેને સંતોષ નથી થતું, કેમકે તે તો આપના દુધનું જ સ્મરણ કર્યા કરે છે. અને આપે તેને કપૂર અને અગરૂથી એટલા ભરપૂર કરી દીધા છે કે હવે તે ગુગળ સુંઘતા જ નથી.”
આ લોકોને મંત્રીએ દશ હજાર રૂપિયાનું દાન આપ્યું.
એકવાર અમરચંદ્ર મુનિના દર્શનાર્થે વસ્તુપાળ ગયા. મુનિજી કાવ્યચર્ચા કરી રહ્યા હતા. દરવાજા પર પહોંચતાં જ મંત્રીએ મુનિ મહારાજને આ લેકાદ્ધ કહેતાં સાંભળ્યા કે- .
असारे खलु संसारे सारं सारंगलोचना। “ આ અસાર સંસારમાં ખરેખર સાર તો મૃગનયની આ જ છે.”
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
4;
કામ અમો બકા!...
આ સાંભળી વસ્તુપાળને આશ્ચર્ય અને ખેદ થયાં, ને મનમાં એક્લ્યા કે~~ ! નિ થઈને એવી ચો કરી રહ્યા છે!” મંત્રોજી તે અંદર આવી કુનિજીને વંદન કર્યાં વગર બેસી ગયા. મુનિડ્ડાશય આનુ કારણ સમજી ગયા. તેથી તત્કાળજ તેમણે પતિ લેાકાની પૂત્તિ મા પ્રકારે કરી કે—
क्षमा एते वस्तुपाल ! भवादृशाः ।
( કેવી સ્ત્રી સારરૂપ છે કે જેની કુખમાંથી હું વસ્તુપાળ આપની જેવા ઉત્તમ પુરૂષ ઉત્પન્ન થયા કરે છે.’
આ સાંભળી વસ્તુપાળના ધ્યે જતા રહ્યો અને તેણે શ્રદ્ધાપૂર્વક અમરચંદ્ર સુનિને વન્દન કર્યુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવીજ મીજી પણ અનેક સૂક્તિઓ અને વસ્તુપાળની પ્રશંસાથી પૂર્ણ કવિતાએ આ પુસ્તકના અંતે પરિશિષ્ટામાં છે. આ પુસ્તકનુ મૂલ્ય સવા રૂપિયા છે.
આ પ્રમાણે જે પરિચય આપ્યા છે તે આપણા જૈન સાક્ષર સ્વ૦ ચિમન લાલ ડાહ્યાભાઇ દલાલ એમ. એ. ની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનામાંથી જૈનેતર વિદ્વાન્-હિન્દી રારસ્વતી માસિકના સ ંપાદકે ઉતારેલ છે તેમાંથી લઇને આપ્યા છે. ઉક્ત દલાલ મહાશય હુમલુા આપણી સમાજના દુર્ભાગ્યે સ્વર્ગવાસ પામ્યા છે, મંત્રીવ વસ્તુપાળના ચરિત્રનું ભાષાંતર જૈનધમ પ્રસારક સભાએ હુમણાં જ બહાર પાડ્યું છે. તે મંત્રી સબંધી ઘણું લખાય અને ખેલાય તેવું છે, તેથી વિદ્વાના તેમનું ચરિત્ર હાલની શૈલીએ સ્વત`વ્રતાથી લખવા પ્રેરાશે.
સાહનલાલ દલીચંદ દેશાઇ બી. એ. એલ. એલ. ખી.
GOOG
वचनामृत.
હસીનાના
( સમાનુરી ન‘દાલ વાચક ધાટ )
૧ જે થાય તે અન્ય થાય છે એમ માનવું.
૨ સુખ અને દુઃખ દુનિયામાં અને સમાન છે.
૩ વે;ને જેટલી શાંતિ આપશે તેટલી તમને મળશે.
૪ શાંતિ જેઇની હાય તે! ઇચ્છા અને અભિમાન દૂર કરશે. પહમેશાં ઉદ્દેશ સારે
રાખે, કાળાંતરે તે સ્વશાલ રૂપ થઇ શાંતિ આપો.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત. '
-
-
-
- - -
- - -
-
-
-
છે બીજાનું જે વર્તન તમને ખોટું લાગે તેવું તમારે ન કરવું. ૭ તમારૂં મુખ્ય નિશાન ન ચૂકાય તે ખાસ ધ્યાનમાં રાખે. ૮ કઈ તરફ શત્રુભાવ રહેવો ન જોઈએ. ૯ વાવો તેવું લણે, કરે તેવું પામે, આપ તેવું લી. ૧૦ સારાં કર્મ સારાનો વધારો કરે છે, ખરાબ કર્મ ખરાબને વધારે કરે છે. ૧૧ ખરાબ વિચારોને બહાર કાઢે એટલે તે જગ્યા સારા વિચારેથી પૂરાશે. ૧૨ સારા વિચાર કરે, તેથી ખરાબ વિચાર કરવાને વખત નહિ મળે. ૧૩ વિચાર કર્યા પછી જ બલવાની ટેવ પાડે. ૧૪ અન્યને તિરસ્કાર કરવા કરતાં દયાવડે તેને સુધારવા પ્રયત્ન કરો. ૧૫ ભલા કહેવડાવવા કરતાં ભલા થવું તેને વધારે ઉત્તમ છે. ૧૬ લોકે સારા કહેતાં હોય તો સારું વર્તન રાખો. ૧૭ તમને લેકે ખરાબ કહેતા હોય તે તમારી ભૂલ શોધી કાઢી સુધરવા
પ્રયત્ન કરે. ૧૮ સાત્વિક ખોરાકથી સ્થલ દેહ શુદ્ધ થાય છે. ૧૯ સત્ય વિચાર અને સત્ય ઈચ્છાથી તેજસ અને કાર્યણ દેહ શુદ્ધ થાય છે. ૨૦ નમ્રતા એ ઘણુ ગુણોનું મૂળ બીજ છે. ૨૧ જેમ જેમ આપણે આપણું દે કબુલ કરીએ છીએ તેમ તેમ નમ્રતામાં
વધારે થાય છે, ૨૨ નમ્રતાથી સહનશીળતાને ગુણ આવે છે. ૨૩ રાગદ્વેષને નાશ થાય તેજ મન સ્થિર થાય. ૨૪ નિરંતર રાત્રીએ સુતી વખતે પિતાનું દિવસ સંબંધી વર્તન તપાસી જાઓ. ૨૫ ચેરી, વ્યભિચાર અને હિંસા એ શરીરને મોટામાં મોટા દે છે.
0
0
वर्णविनातक लममील अने जैनधर्म.
એન. બી. પટેલ ધારાસભામાં એક કાયદે પસાર કરાવવા ઈચ્છે છે. જેના અનુસાર કોઈ પણ જ્ઞાતિવાળો પુરૂષ અન્ય કઈ પણ જ્ઞાતિવાળી કન્યા સાથે વિવાહથી જોડાઈ શકે. આ બીલની સામે અત્યાર સુધીમાં સંખ્યાબદ્ધ વિરૂદ્ધ પગે પ્રગટ થઈ ચૂક્યા છે. લગભગ હિંદુ માત્ર આ બીલથી વિરૂદ્ધ છે, માત્ર ગણ્યા ગાંઠયા મનુ
જ તેને અનુમત છે. તેવા સમયમાં પંડિત બહેચરદાસ મુંબઈ માંગરોળ સભા
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધ પ્રકાર.
દ્વારા જાગૃત્ત થયા છે અને પિતાની શોધખોળ તથા બહુ શ્રમથી એકત્રિત કરેન દલીલેથી જેને પ્રાધ્યા છે એવી એમની શાસ્ત્રના સમ્યક્ પરિણમન સંબંધ ર લાયકાત કેટલી છે તે પુરવાર થઈ ચૂક્યું છે.
તેમણે દેવદ્રવ્ય સંબંધી આપેલા ભાષણમાં પણ મૂળ સૂત્ર (આગમોને વળી રહી અનેક બાબતે ચચી છે તે ઉપરથી તે તેઓ પૂર્વના અનેક ધુરંધર આચાર્યો કરતાં પણ એટલા આગળ વધી ગયેલા જણાય છે કે તે ઉપરથી તેમની જે તે મત ઉપર કેટલી શ્રદ્ધા છે ? તથા તેમને પંડિતમન્યતા અતિરેક કેટલાક તે સ્પષ્ટ સમજી શકાય છે. આશ્ચર્ય જેવું એ છે કે તે શાભાના સુજ્ઞ પ્રમુખ પણ ગર તે કારણથી પિતાના વિચારોમાં નિડરતા તો બતાવી શક્યા નથી. બહેચરદાસ આપણે સ્વતંત્ર વિચારકને બદલે સ્વછંદ વિચારક કરીએ તો તે ન્યાયયુક્ત ગણાય. ૪
. પંડિતજીને તેમણે કરેલી દલીલ નાં આગનું સારું જ્ઞાન હશે એમ આ ' પણે માનવું જોઈએ. લેખકને તે તેવું ઉંડું જ્ઞાન ન હોવાથી તેણે સામાન્ય રીતે પિ તોના વિચારો દર્શાવ્યા છે. સુરો તેની યથાર્થતા વિચારી શકશે.
પંડિતજીએ જ્યાં ત્યાં આગમને જ અપદ આ ચર્ચા કરી છે. આગામે અલબત્ત મા જ છે પણ તે સાથે પંચાંગી તથા અન્ય ધર્મગ્રંથોની ઉપેક્ષા તેઓ શાકાસણી કરે છે અને તેમ કરવાની સત્તા તેમણે ક્યાંથી પ્રાપ્ત કરી છે? શું પૂર્વચાની તે તે રચનાઓ આગમને અનુસરીને નથી? તેને તેઓ ખુલાસે કરશે ? કારણ કે પિતપતાના યુગ ( સમય) ને દાનમાં રાખી પૂર્વ મહાપુરૂષ જે જે રચનાઓ કરે અને જેને પછીના આ માન્ય રાખે તેને આપણે પણ આગમ જેટલું જ માન આપવું જોઈએ. આપણે માટે તે તે પણ આમ જ છે. આગમ તે અગમ્ય અર્થથી ભરેલા છે. તેનું રહસ્કૃત કે પ્રાકૃત ભાષાસાહિત્યનું જ્ઞાન પાત્ર મેળવવાથી મળી શકતું નથી. તેમ છે તે પૂર્વાચાર્યોએ તેની ઉપર ટીકા, ચૂછી કે ભા આદિ રચવાની તકદી ન લીધી હોડ. વસ્તુતઃ આગમોનું યથાર્થ શાન તે મૂળ માત્ર વાંધી નથી મળી શકતું પણ પંચાંગનું સૂફમાવલોકન કરત્રાથી જ મળી શકે છે એ પંડિતજીને સમજવું જોઈતું હતું. માત્ર આગમન આગળ કરવી એટલે અંશે તેણે થાનકવાસપણું સ્વીકાર્યું છે અને અનેક મહાપુરપાનું ડોર વટસા મા હુ કયું છે અને એમ કરીને પિતાની વિકતાનો જેનોને પરિચય કરાવ્યો છે જે અતિ શનીય છે. આ પરિણામ “કાવકો સૂવન કરી શકે ? એ તારા પ્રતિધિ હાં કરાવી આવેલું આપણે નિર્વિવાદપણે ગાડી ફાડીઓ અને એથી તે શાત્રોમાં સુ વહેવા જેટલું ગાંભીર્ય તથા શ્યતા
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાતક લગ્નબીલ અને જૈનધર્મ
ડેન હોઈ શકે, એ સહેજે સિદ્ધ થાય છે અને એથી એ પ્રતિષેધ યોગ્ય છે એમ પણ રહેજે સમજી શકાય છે.
ધર્મસંછડમાં તે ખુલ્લું કહ્યું છે કે “સમાન કુળ તથા શીલવાળા મનુષ્ય સાથે વિવાહ કરો.” શ્રીમાન હરિભદ્રસૂરિ વિગેરેએ પણ ધર્મબિંદુ આદિ ગ્રંથમાં વે તેમજ કહેલું છે. હવે વિચારણીય છે કે ડેઢ અને બ્રાહ્મણ કે વૈશ્ય અને શુદ્રનાં કુળ છે અને શીલનું સામ્ય કોઈ કાળે હોઈ શકે? કુળમાં તે પ્રત્યક્ષ ઉચ્ચ-નીચતા છે. છે અને શીલ-આચારનું તે પૂછવું જ શું ? ખાનપાનના નિયમો, કૃત્યાકૃત્યનો વિવેક, માનસિક વિશુદ્ધિ વિગેરેમાં કેટલો મહાન તફાવત છે? તે આખું જગતુ જાણે છે. વળી “આહાર ને ઉગાર' એ નિયમ પ્રમાણે ટેટ વિગેરે શૂવાદિમાં કેટલી નિદ થતા હોય છે? વૃત્તિઓમાં કેટલું માલિન્ય હેય છે? ગયાગમનું કેટલું ભાન હોય છે? રાત્ય ભાષણ, પ્રામાણિક વર્તન, છળપ્રપંચની રહિતતા એ આદિ ગુણે તેમના માં કેટલે દરજ હોય છે કે કોઈની પણ જાણ બહાર નથી. આવી સ્થિતિવાળા સાથે તેથી ઈનર સ્થિતિવાળાઓ લગ્ન સંબંધથી જોડાય તેથી કેટલી ખાનાખરાબી થાય છે અને એવાં જોડાઓ કેવાં સુખી થાય ? તે સમજવું મુશ્કેલ નથી. માટે વર્ણ ' વ્યવસ્થાને દીર્ધકાળથી ચાલતો આવેલે રીવાજ ઘણાજ ઉત્તમ છે એમ સ્વીકાર્યો સિવાય કેઈને ચાલે તેમ નથી. આ તે આપણે બ્રાહ્મણ અને વૈશ્યાદિના શીલની વાત કરી પણ જેનો જેવા ઉત્તમ આચાર વિચારવાળા, દયા સત્ય આદિ શ્રેષ્ઠ ગુ. ણોના ધારનારા અને આહારાદિના ઉચ્ચ પ્રતિના નિયમ પાળનારા મી. પટેલના એ બીલને માન આપી લગ્નવિધિ આચરે તો તેમના જૈનત્વને નારાજ થાય એમ કહેવામાં કોઈ પણ જાતનો ડર કે સંકોચ નથી. પંડિતજીએ આ ઉપર ફરી વિચાર કરી પોતાના વિચારે ફેરવવાની ખાસ આવશ્યકતા છે. કરેલી ઉતાવળને સુધારવાની ખાસ જરૂર છે. જે કોઈ પણ રીતે તેઓની પ્રસિદ્ધિમાં આવવાની ઇચ્છા હોય તે તેવી સ્થિતિમાં કોઈ પણ હિતકર વચનને અવકાશ નથી. બાકી જૈનધર્મ તો એ બીલને ટેકો આપી શકે જ નહિ. સાદી દષ્ટિએ વિચારનાર પણું આ બીલથી વિરૂદ્ધ જ જશે.
મુનિ જયવિજાપજી વિશુદ્ધ પ્રેમની હકીકત જણાવી પ્રાચીન દષ્ટાંત આપી તે બીલને નિડરતા પૂર્વક ટેકો આપે છે–સાધુ છતાં આવી વ્યાવહારિક બાબતને સમથે છે કે તે એક નવા જમાનાનું કૌતુકજ કહેવાય. પણ તેમણે ચાહુ માનાનો વિચાર કરેલો જણાતો નથી. તેમના લખવા પ્રમાણે પૂર્વકાળમાં કદાચ તેમ ભલે હો પણ વર્તમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કેવાં છે ? એ તેમણે વિચારવું જે
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
થી ધમ પ્રકાશ
ઈતું હતું. તેમણે માટે ભાગે રાન્ત મહારાજાનાં દાંતા આવ્યાં છે. પણ તે 'ન્ય જનસમૂહને લાગું નગ્ન પડી શકે. રાન્ત કેટલેક અંશે પોતાની દ્રાદિ સામ ગ્રીથી તથા સત્તાથી નોંચને પણુ ઉચ્ચ જેવા બનાવી શકે-તેનું શીલ સુધારી શ છે. વળી પૂર્વકાળમાં વર તથા કન્યાને અન્યઅન્ય સ્વયમેવ પસદ કરવાના રી વાજ હતા, તેવા પરિચયા પણ તેમને મળતા હતા અથવા મેળવી અપાતા હતા એટલે તે વખત દો હતા. પણ અત્યારે તે વિષ્ણુ પ્રેમજ નથી અને લગ્નસત્ત વડીયાનાજ હાથમાં છે તેવા વખતમાં પ્રાચીનતાની સ્થિતિ કોઇ પણ રીતે બધ એસ્તી થાયજ નહિ. આથી અર્વાચીનતાને વખાણવાના અને પ્રાચીનતાને વખાડવાને શય નથી, પણ ચાલુ જમાનાને ઇચ્છા કે અનિચ્છાએ માન આપવુ જ જોઇએ એમ કહેવાનો આશય છે. ખાનપાન, આચારવિચાર તથા પહેરવેશ આદિના સર્વ નિયમૈામાં સમયાનુસાર પરિવર્ત્તન થતુજ આવે છે અને તેને આપણે માન આ પીએ છીએ. ખુદ તીર્થંકર ભગવાન પણ દ્રાદિ ચતુષ્કને અવલંબી વ્યવહરવાનું કહે છે તેા પછી એ કથનને આપણે અનુસરીએ એમાં એમની આજ્ઞાનું હું માન થાય છે કે પંડિતમન્યના કહેવા પ્રમાણે ખુન થાય છે ? એને ખુલાસા એ પ્રશ્ન સાથે સંબંધ ધરાવનારજ આપશે તે વિશેષ ચેાગ્ય ગણાશે. એ બાબત દીવા જેવી છે એટલે આપણે તેના નિર્ણય આપત્રાની જરૂર નથી. મુનિ જયવિજયજીને પ્રાર્થના છે કે એ ખીલને ટેકો આપવા પૂર્વે વર્ત્તમાન કાળને ભૂતકાળનું સ્વરૂપ આપી દેવુંઅર્વાચીનતાને પેાતાની શક્તિથી ખસેડી તેને સ્થાને પ્રાચીનતા લાવી દેવી, એટલે પછી કુદરતજ લગ્નવ્યવહુારમાં પોતાને એગ્ઝ મળે તેવુ' પરિવર્તન પાતાની મેળેજ કરી દેશે. પછી મી પટેલને નવુ બીલ મનાવવાની કે આપ જેવાને તેને ટેકો આ પવાની જરૂરજ નહું રહું. આ બાબત મુનિ જયવિજયજી પણ ફરી વિચારપથ પંર હોશે તે લાાં થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ખીલ કાયદાપૂર્વક પસાર થાય તે તેવું વન કરનારને જ્ઞાતિ શુ કરી ન શકે, ને એમ થવાથી ભ્રષ્ટાચાર તથા અનર્થની પરંપરા વધે. એ માતુ પંડિ હેજી તથા મુનિ જવિજયએ લક્ષ્ય બહાર રાખી એ બીલને ટેકે આપવામાં ખરેખર ભૂલ કરી છે, એમ કહેવામાં અત્યુક્તિ નથી. એ ખીલને ટેકે આપવાને મ લે શટી વ્યવહાર ત્યાં બેટી વ્યવઙારની પ્રથાને ચાલુ કરવાની હીમાયત કરી હત તા લેખક તથા અન્ય સાદય ના તેને ખુશીથી સમત થઈ શકત.
દુલ્હદાસ કાલિદાર
100
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંડિતજી સાથેના પ્રાર. पंडितजी साथेना प्रश्नोत्तरः
પંડિત બહેચરદાસને તા. ર૬-૫-૧૯ ની રાત્રે શ્રી જે. ધ. પ્ર. સભાની - ફીસમાં બોલાવવામાં આવ્યા હતા. તે પ્રસંગે માંગરોળ સભામાં આપેલા અને જેને રીવ્યુના અંક ૧૦-૧૧ માં પ્રકટ થયેલાને આધારે જેનપત્રમાં પ્રસિદ્ધ થયેલા ભાષણ પરત્વે કેટલાક ખુલાસા પૂછવામાં આવ્યા હતા, તે જાણવા મેગ્ય હોવાથી આ નીચે પ્રકટ કરવામાં આવ્યા છે.
તંત્રી–પંડિતજી! આપે ૪૫ આગમ પંચાંગી સમેત વાંચ્યા છે? -
પંડિત–મેં ૧૧ અંગ સારી રીત અભ્યાસપૂર્વક વાંચ્યા છે. તેને જ હું પ્રાચીન ગણું છું, જો કે તેમાં પણ કેટલુંક મિશ્રણ થયેલું છે, પણ બીજા આગમો કરતાં ઓછું થયેલ છે. અન્ય આગમમાંથી જરૂર પડતા સ્થળો જોયાં છે. સાત પંચાંગી સહિત વાંચ્યા નથી.
તંત્રી—તમે જે હકીકત આગમોમાં નથી એમ કહે તે ૧૧ અંગમાં જ નથી એમ માનવું કે ૪૫ આગમમાં નથી એમ માનવું ?
પંડિત—અગ્યાર અંગમાં નથી એમ માનવું.
તંત્રી—–છ છેદ સૂત્ર તેની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા જે જે લય છે. તે સહિત સાવંત વાંચ્યા છે ?
પંડિત—તેમાંનો બહુ અલ્પ ભાગ પ્રસંગોપાત જ છે.
તરી–જેને સાહિત્ય પિકી કથાઓમાંની ૯૫ ટકા જેટલી કથાઓ તે તદ્દન જ કપિત છે એમ આપે કહ્યું છે તે કલ્પિત એટલે શું ?
પંડિત—કપિત એટલે હું અલંકારિક કહું છું--અસત્ય નહીં-જ્યાં સુધી એતિહાસિક દષ્ટિએ કોઈ પણ કથા સિદ્ધ ન થાય ત્યાંસુધી હું તેને ય માત્ર માનું છું. ઐતિહાસિક દ્રષ્ટિએ સિદ્ધ થાય તેને જ સત્ય માનું છું.
તેવી–આપને ૫ ટકા કલ્પિત લાગી તે હિસાબ મૂકતાં બરાબર ૯૫ ટકા આવ્યા કે અનુમાનથી આપે કહ્યા છે?
પંડિત—અનુંમાનથી કહ્યા છે.'
તંત્રી—અનુમાનથી કહ્યા છતાં તેમાં મોટો ફેર પડે કે બે-પાંચ ટકા જેટલું જ ફેર પડે એમ કહે છે ?
પંડિત–મો ફેર ન પડે એમ મારૂં ધારવું છે.
તંત્રી—૯૫ ટકા બાદ કરતાં બાકીની ૫ ટકાવાળી સત્ય કથાઓ કઈ કઈ છે તે કહેવા કૃપા કરશે?
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંડિત—તે કહી શકતો નથી. તંત્રી– સત્ય કથાઓ પિકી થોડાં પણ નામ આપશો ? પંડિત–હાલ હું નામ આપી શકતા નથી. તંત્રી—–જેનું તમામ કથા સાહિત્ય આપે જોયું છે?
પંડિત–ના, બહુ ડું જોયું છે અને જેટલું જોયું છે તેને અંગેજ મેં કહ્યું છે. આખા કથા સાહિત્યને મારા કહેવા સાથે સંબંધ નથી.
તંત્રી–જ્ઞાતાસૂર વિગેરેમાં જે કથા છે તે બનેલી હશે કે તેમાં પણ કહિપત હશે?
પંડિત–તેમાં પણ પિતા હોવા સંભવ છે. બધી બનેવી નહી.
તંત્રી-દેહરાની એક ઇટ વાઈ જાય તે લઈ જનાર માસ ચાથી નરકે જાય આમ આપે કહ્યું છે તે કઈ કથામાં છે?
પંડિત–દેવદ્રવ્ય ઉપરની છુટક કથામાં છે. તંત્રી-તે કઈ કથા અને ક્યાં છપાયેલ છે તે કહેશો ? પંડિત—-તેનું સ્થળ મને યાદ નથી. તંત્રી–તે કથામાં આપે કહ્યા તેવા જ શબ્દો છે ?
પંડિત–હું તેમ કહેતો નથી. દેવદ્રવ્યનું લક્ષણ કરનાર નરકે જાય એમ કહ્યું છે તે તેમાં થી પણ આવી ગઈ.
તંત્રી–આપે તે ઇંટ લઈ જનાર ચાથી નરકે જાય એમ કહ્યું છે.
પંડિતતે કાંઈ મારા શબ્દો નથી અને શબ્દ માત્ર લઈને વાદ કરનાર સાથે હું વાત કે વાદ કરવા ઈચ્છતું નથી એ જેમાં લખ્યું પણ છે.
તંત્રી–અમને એમ કહેવામાં આવ્યું હતું કે જેનરીવ્યુમાં અને તેની નકલ તરીકે જેનમાં જે પ્રમાણે છપાયેલ છે તે શબ્દોમાં આપે ભાષણ કરેલ નથી તેથી અમે જૈન ધર્મ પ્રકાશમાં તે સંબંધમાં તમારે ખુલાસો પૂછ હતો. છતાં તમે તે છેલા જેમાં જણાવ્યું છે કે-“પ્રકટ થયેલ મારા ભાષણમાં મારો આશય અબાધિત છે, પણ કેઈ સ્થળે ક્યાંય એકાદ બે શબ્દો ઉગ્ર પ્રકટ લાગે છે.” એટલે એક બે શબ્દો સિવાય બીજું બધું આપ રયા છે તે પ્રમાણેજ છપાયેલું છે એમ અમે સમજીએ છીએ.
મી. મોતીચંદ કાપડીઆ આ સંવાક વખતે હાજર હતા તેમણે કહ્યું કે
મી. મોતીચંદ- પોતે છપાયેલ પણ વાંચી તે તમારા બોલવા પ્રમાણે નથી એમ સમજી તેરી મહાશય તેમ લાગ્યું હતું અને રૂબરૂમાં કહ્યું પણ હતું, તેટલા ઉપરથી જ તેમણે જેને પ્રેમ પ્રકાશમાં અને મેં જેમાં તમારા બોલવામાં
રેલ હોય તે પ્રમાણે ફરી માપણ છપાવવા લખ્યું હતું.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિજી સાથેના પ્રકાર
પંડિત—હું છપાયેલ ભાષણમાં જે શબ્દ છે તે બરાબર છે એમ કહે નથી, માત્ર મારો આશય અબાધિત છે એમજ કહું છું.
તંત્રી-તમારી સાથે વાત કરનાર કે તમારા વ્યાખ્યાન સંબંધી વિચાર કરનાર અને લખનાર તમારા ભાષણના શબ્દ ઉપરજ વાત કરે અથવા લખે કે તેમાં તમારો આશય શું છે તે વિચારીને તેની ઉપર લખે અથવા વાત કરે ?
પંડિત–તે લખનાર કે વાત કરનારની મરજીની વાત છે. તંત્રી–આપે લખેલી તમસ્તરણની કથા સત્ય છે કે કપિત છે ?. પંડિત-કપિત છે.
તંત્રી—આપે કહ્યું છે કે-મડાવીર નિર્વાણને પ્રાય: બે ત્રણ કે ચાર પાંચ સિકા જેટલો વખત વન્ય જૈન સમાજના વિશેષ ભાગે તમસ્તરણ આરંભર્યું હતું.” તે તે તમસ્તરણ એટલે શું ? અને શા કારણે આરહ્યું હતું ?
પંડિત--તમસ્તરણનો અર્થ જે તે હોય તે તમે વિચારી જેજે અને શિથિલાચાર થવાથી એમ આરંળ્યું હતું ?
તંત્રી–શું પ્રભુ પછી બે ત્રણ ચાર કે પાંચ સૈકા પછી શિથિલાચાર શરૂ થયે હતો?
પંડિત–મારું એમ માનવું છે. તંત્રી-તાંત્રિક યુગ કયારે પ્રત્યે અને તાંત્રિક યુગ એટલે શું ?
પંડિત-તાંત્રિક યુગ ભગવંત પછી એક હજાર વર્ષે પ્રવર્યો. તાંત્રિક યુગ એટલે શકિતને–દેવીને માનનારાઓ ઘણા થયા અને તેમણે શાક્તવાદ શરૂ કર્યો ને તેના શાસ્ત્રો લખ્યા વિગેરે.
ત્રી-એ તાંત્રિકવાદની સાથે જૈનશાસનને શું સંબંધ?
પંડિત--જે વખતમાં જે વાદ પ્રબળ ચાલે તેની અસર બીજ બધા ઉપર થાય તે પ્રમાણે આપણી ઉપર પણ તેની અસર થઈ.
નવી--- આગમમાં કોઈ પણ ઠેકાણે શ્રાવક સૂત્ર વાંચે તેમાં પાપ હોય છેવું કશું નથી. આમ તો બહયા છે તે કયા આગમમાં ?
પંડિત—-અગ્યાર અંગમાં.
તંત્રી–અગ્યાર અંગ સિવાય બીજા આગમમાં શ્રાવકને સુ વાંચવાનો પ્રવિધ હોય તો તેને માટે તમે શું કહો છે ?
પંડિત--- હોય તે મારે સ્વીકાર્ય નથી. તંત્રી–આજ સુધી તમારા વાંચવામાં આવેલા કઈ પણ આગ માં કે કે
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધમ પ્રકાશ. પણ ગ્રંથમાં કઈ પણ આચાર્ય શાવને સુ વાંચવાની છુટ છે એમ લખ્યું છે ઝાવા એ ઠીને અગ્ય છે એ લેખ તમારા વાંચવામાં આવે છે?
પંડિત–વિશેષાવશ્યક છપાયેલાની પૃષ્ટ ર૯ મે ૫૫૧ મી ગાથાની ટીકા જે લખાયું છે તે ઉપરથી હું એમ અનુમાન કરૂં છું કે અધિકારપરની ચર ત્યારપછી ઉત્પન્ન થયેલી છે.
તંત્રી–તમે ભાષણમાં એમ બોલ્યા છે કે બધુઓને માટે પારે આચા સર્વોત્તમ ત્યાગ આગમાં પ્રતિપાદન થયેલ છે. અને હાલના એટલે તાંત્રિક : ગના સાધુઓનું ચરિત્ર એટલું તે શિથિળ થઈ ગયું , જેને એવું લાગ્યું છે કે ખરા સાધુઓ કેવા હોય તે બાબત આ માં જે તે આપ જેવા શિથિળ ચારિત્રવાળાને ઉભા જ નહીં રાખે અને કદાચ આપણે રાધુ તરીકે કબુલશે પણ નહિ. આ કારણથી યુક્તિવાહમાં પ્રવીણું સારુ ઓએ આ ફરમાન બહાર પાડ્યું કે-શ્રાવકે અમો વાંચી શકે નહીં. આ સંબંધમાં પૂછવાનું કે-આગમો સિવાય અન્ય ગ્રંથોમાં કોઈ ૫ જગ્યાએ સાધુ મુનિરાજને ઉત્કૃષ્ટ આચાર-શુદ્ધ આચાર બનાવેલ છે કે નહીં? - પંડિત—અનેક જગ્યાએ બતાવેલ છે.
તજી– આગમો સિવાય બીજ છાવકો વાંચી શકે તેવા ગ્રંથોમાં મુનિ શુદ્ધ આચાર રસ્તા છે તે તે વાંચીને પણ શ્રાવકો શિથિલાચારીને ઓળખ શકે છે અને કાઢી મૂકી શકે છે. એટલું જ નહીં પણ એમ કર્યાના અનેક દાખ લાઓ પ્રાચીન ને અર્વાચીન તૈયાર છે તેપછી શ્રાવકે સૂત્રે વાંચી શકે નહીં એવું આજ્ઞાના સંબંધમાં આપે બતાવેલ હેતુ સિદ્ધ કરે છે કે નહીં?
પંડિત—મારા વિચાર પ્રમાણે કરતે નથી. પી. મોતીચંદ–તમારા કહેવા પ્રમાણે જે મુનિઓને શુદ્ધ આચાર અન્ય દિકમાં છે અને તે શ્રાવકે વાંચી શકે તેમ હોય તો પછી તમે શ્રાવકો સૂત્ર ન વાંચી શકે એવા ફરમાનને અંગે જે હેતુ બતાવ્યું છે તે તો અસિદ્ધ કરે છે.
તંત્રી–આગમ પ્રાકૃતમાં લખવાના કારણ વિષે લોક છે તેમાં બાળ, સ્ત્રી : મંદને માટે સિદ્ધાંત પ્રાકૃતમાં લખ્યનું કહેવું છે. તેમ લખીને તે “લેક શ્રાવકનું સૂત્ર વાંચવાની ગ્યતા સૂચવનારો છે એમ આપ જણાવવા ઇરછે છે, પરંતુ કે ત્રણે વિશેષણો શું મુનિવર્ગને લાગુ પડતો નથી ?
પંડિત—મુનિને લાગુ પડી શકે છે, શપકને પણ લાગુ પડે છે. એ લેકમ તે વિશે સ્પષ્ટીકરણ નથી.
–– રતિ એ કાં છે. “ એ છે રે ?
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંડિતજી સાથેના પ્રશ્નોત્તર.
'છેવાળી કે નગ્ન મૂત્તિઓ હતી જ નહીં, પરંતુ પાછળથી જ્યારે વેતાંબરો અને દિગંબરો
એવા બે પક્ષ પડ્યા ત્યારે તેઓએ સઘળી મૂર્તિઓ વહેંચી લેવા માંડી અને પાછકાળી મૂર્તિઓ એક બેજની ઓળખાય તેટલા માટે હાલ જે નીશાની છે તે ચકરવામાં આવી, અસલ મૂર્તિઓને એવી નિશાનીઓ હતી જ નહીં.” આ વાત શા આધારે કહી છે?
પંડિત-શ્રી ધર્મસાગર ઉપાધ્યાયને કલે એક ગ્રંથ છે તેમાં એ વાત લખેલી છે.
તબી–એ કો ગ્રંથ અને તેમાં શી રીતે કહ્યું છે તે કહી શકો? અને એ ગ્રંથ અને તેના કર્તા આપને માન્ય છે ?
પંડિત–એ ગ્રંથને સ્થળ યાદ નથી. યાદ કરીને સ્થળ સાથે કહીશ. બાકી એ વાક્ય શિવાય એ ગ્રંથમાં ઐતિહાસિક શિવાયની કહેલી બીજી વાતો બધી મારે પ્રમાણ નથી.
તંત્રી–એક વાકપ તમને અનુકૂળ પડે તે માનવું અને બાકીનું તે ગ્રંથનું કથન માન્ય ન કરવું તે ઘટિત છે ? વળી જે પુરૂષના : પ્રમાણિકપણા માટે જેનશાસનમાં અનિશ્ચિતપણું છે તેના કથન ઉપરથી મૂર્તિઓના સંબંધનાં વિચારે પ્રકટ કરવી તે ગ્ય છે?
પંડિતમને તેમાં કાંઈ વધે લાગતો નથી.
તંત્રી–વારૂ! એ કર્તા પુરૂષની અગાઉ તેમજ તેમણે જે વૃત્તાંત આપેલ હોય તેની પણ અગાઉની સંખ્યાબંધ પ્રતિમાઓ સંપ્રતિ રાજા વિગેરેની ભરાવેલી એવા ચિહુવાળી હોય તે પછી તમારું કથન અસત્ય ઠરે કે નહિ? પંડિત–એ ચિન્હ સંબંધી કાળ
છે. કતાથી હં એ હકીકતને પ્રમાણભૂત માનતો નથી.
મી. મેતીચંદ–તમારી કહેલી દિગંબર વન તકરારને પ્રસંગે આ કરીને એવી વાત લખવી કે બલવી જે
પંડિત–હું એવું મને યેગ્ય
તંત્રી–હાલ આપણે આટલે કેટલીક બાબતમાં આપની સાથે વાત
છે. દરેક વગર ( આટલી વા થયા પછી !
- પાલીતાણામાં
આ ધર્મશાળાની રાખવામાં આવે છે.
છે. આ બાજુમાં અત્રેના રહે * ઉપર આવી છે. તે જેલૈં
- વૈશાક માસ નું
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ પ્રકાશ.
स्फुट नोंध अने चर्चा.
-
જો
ને,
મુંબઇમાં વસ કાઠિયાવાડ બાજુના લોન લઈઓને ઉધોગે ચઢાવવામાં સ કરવા તથા બીજી ઈતી સગવડ કરી આપવા માટે થોડા વખત પહેલાં ગઈ વિશાશ્રીમાળી જૈન સમાજ નામની એક સંસ્થા મુંબઈ ખાતે સ્થાપવામાં આ છે. આ સમાજ તરફથી એક નવીન સેજને હાલ હાથ ધરવામાં આવી છે, તે રથમ વર્ષ રીપેટે હાલમાં બહાર પાડવામાં આવ્યો છે. મુંબઈમાં અન્ય વસ્તુ સાથે રહેવાનાં મકાનો-ગાલીઓ–ઓરડીઓનું ભાડું પણ બહુ વધતું જાય છે, ગરીબ માણસોને રહેવાની ઓરડીઓ રી શકતી નથી. તેવા સમયમાં ખલ" ચકલામાં શેઠ કાલાઈ કુલચંદનો ગાળો આખે આ સમાજે ભાડે રાખી ઓરડીઓ ગરીબ જેનોને છે ભાડે રહેવા આપી છે. રિપોર્ટ ઉપરથી જણાય છે ? આ માળામાં ર૭ કુટુંબને સમાસ વરસ આખરે કરવામાં આવે છે, જે રહેવા માટે જ અરજીઓ તેમને મળેલ હતી. એકંદર શાખા વરસમાં વીજ ખશે અને ભાડામાં થઈને તે સમાજને આજનાથી સમાજના કાર્ય માટે રાજી છે ઓરડીઓનું ભાતું બાદ કરતાં રૂ ૧૦૦૦ ) લગનની પાટ સહન કરવી છે છે તે સમાજના સભાસદે તે માટે એક ફંડ શું છે, અને આ ફંડમાં રૂ. ૧૧૮ ઉપજ્યા છે. આવી રીતે આરીઓ એ છે ભાડે મળવાથી ગરીબ માણસોને ઘર રાહત મળે છે. વળી રીપાટ ઉપર જણાવે છે કે આ માળામાં વસતા સવા રાણમાં ઈન્ફલ્ય ગર પારકી , પણ મરણ થયું નથી તે વધારે માની જનક બીના છે આવી ચાહીથી ગરીબ માણસોને ઘણી રાહત મળે છે, એ બંધુઓ બાવની એક 'ત્તિ વિશેષ દ્ધિ થાય છે. આ સરો આજ રીતે વધારે મકાન માં રાખી આમી ન કોને ગરીબો માટે પિતાના હુ ભાવ એ પી આશા રાખવામાં આવે છે. આ સમાજના ઉત્સા કેરી અને આ કાર્યવાહક બની છે ન રાત માટે અમે મુબારક બાહી આપીએ છીએ. પલાસ લે તે રમી ૫ કે તે તેની પ્રષ્ટિ હજી હા, પણ કાં રે ! હુ કાણાવાળા લt ઉપર કાન રાઈ બામાં આવે છે તેમાં નાના બાં
માગી હવા પ્રકાશને વધી હા ! મારી વા . ! મા છે કે "દી વડે મારી એ
કરી લીઓમાં એક કા રડવાથી કે લાભ થાય છે,
ત્યારે જમાનામું,
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફુટ નોંધ અને ચર્ચા કઈ કઈ બાબતે સમાજને વિશેષ ઉપગી છે, તે બાબતો ઉપર લક્ષ્ય ખેંચતાં મજ રીપોર્ટ માં વિદ્વાન કેટરી લખે છે કે –“જ્યારે મુંબઈ ઇલાકામાં સહાયકારી મરણ ઉપર મધ્યમ ભાડાના મકાને કામદારો તેમજ કલાર્કો વિગેરે વર્ગ માટે બાંધવાની નેમ ધરાવનારી કો-ઓપરેટીવ સેસાઇટીને છ ટકાને વ્યાજે નાણુ ધીરને નામદાર સરકારે પાંચ લાખ રૂપિયાની રકમ અલાહેદી કાઢી છે, ત્યારે રહેઠા
ની બાબતમાં દિલગીરી ઉત્પન્ન કરે તેવી કઢંગી સ્થિતિવા એક ખંડવાળી બેરડીઓમાં મુંબઈ શહેરની જેમ કે મની ૮૦ ટકા જેટલી વસ્તી વસે છે તે એર
એ બદલીને જ્યાં સુધી સુખાકારી મકાનમાં જેને વસશે નહિ ત્યાં સુધી નિ કોમમાં આવતું કે, એ ભયંકર મરણપ્રમાણ ઓછું થશે નહિ. હરકેઈ ગમની તંદુરસ્તી ઉપર જીવન બળ મટો આધાર હોવાથી આપણે હાલની કાએ ભવિષ્યની પ્રજા વધારે તંદુરસ્ત કેમ ઉછરે તેની સંભાળ રાખવાની ફરજ મજવી જોઈએ. આ બાબત કોમના મધ્યમ વર્ગના સામાજિક સેવકોએ તેમની
ખાકારી ( તંદુરસ્તી) ખરાબ મકાનમાં રહેવાને અંગે કેવી થયેલી છે તે શ્રીમાતેના ધ્યાન પર લાવવું ઘટે છે અને શ્રીમાને આ સવાલ હાથ ધરે નહિ ત્યાં સુધી સંપીને બેસવું જોઈતું નથી. કારણ કે આપણે કોમમાં ગરીબ અને મધ્યમ વર્ગની અતિશય જરૂરવાળી બે હાજતે છે. (૧) સસ્તા ભાડાના સુખાકારીવાળા મકાન અને (૨) જમાનાને અનુસરતી સંગીન કેળવણી. આપણે કેમની ભવિયની આબાદી સાથે અતિ નિકટ સંબંધ ધરાવનારા આ બે કાર્યો છે. આના પાછળ નો જેટલો પૈસો હાલ રેકશે તેટલો પસે હાલની તથા ભવિષ્યની પ્રજા પિતાની રસ્તીના બળથી તેમજ ઉધોગી જીદગીથી વ્યાજ સાથે પાછા આપશે.” કોમના દય માટે અને મુંબઈમાં વસતા જેન બંધુઓની જરૂરીઆત માટેની આ બંને બાબતે તરફ અમે પુનઃ પુન: જેન શ્રીમંતોનું અને મેટી સંસ્થાઓના કાર્યવાહકો“ લક્ષ ખેંચીએ છીએ. જેન શ્રીમંત અને સંસ્થાઓના, કાર્યવાહકે ધારે તે આ “બ્રતો તરતમાંજ અમલમાં મૂકી શકશે, અને તેમ થશે તે જૈન કોમને સત્તર ઉદય થશે.
વજુદે જુદે સ્થળે વિહાર કરતાં મુનિ મહારાજાઓ ઘણું ઉપયેગી અને જનહિતનાં કાર્યો કરી શકે છે, શ્રીમદ્વિજયાનંદ સૂરીશ્વરજીના પ્રશિષ્ય મુનિરાજ શ્રી
૩વિજયજી પ્રથમ પંજાબમાં ઘણાં વસે સુધી વિહાર કરી ત્યાંના જેને પ્રતિકરી જેન જીમમાં સ્થિર કરી ગુજરાત તરફ પધાર્યા, અને મુંબઈમાં જમાનાને અને કેબિને ખારા ઉપરોગી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી. ત્યારબાદ -
- 2 થી ગારમાંથી વિહાર કરી ૫ - ૨
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ની જે ધર્મ પ્રારા.
જતાં હાલમાં તેઓ મારવાડમાં પધાર્યા છે, અને ત્યાં પણ કેળવણી માટે એક મે ફંડ એકઠું કર્યું છે. ફંડ હજુ વધારવા અને તે ફંડની બરોબર વ્યવસ્થા થાય તે કરવા મારું તેઓ સાદીમાં જ કરવાના છે. ગોલવાડ તે મારવાડનો એ વિભાગ છે, અને ત્યાંના રેન ભાઈઓમાં વિશેષ કેળવણીને પ્રચાર થાય તે મ આ ફંડ એકઠું કરવામાં આવ્યું છે. કુંડમાં ફક્ત સાદરી ગામમાં જ રૂા. ૭૫૦૦ એકઠા થયા છે, જેનું લીસ્ટ જેન પત્રમાં છપાયેલ હોવાથી અમે અત્રે આપે નથી. તેની આસપાસના ગામોમાં વિહાર કરતાં બીજા પણ પંદર-વીશ હજ રૂપિયા રાઠા છે, અને કુંડનું કામ ચાલુ છે. મુનિ મહારાજાએ તેમના સદુપકે થી ધારે તે કાર્ય કરી શકે છે. જમાનાને અનુકુળ અને કેસને ઉદય થઈ શકે તે કાર્યો માટે હવે મુનિહારાજાઓએ પ્રયત્ન કરવાની જરૂર છે. આ દિશામાં તેમ સહાય મળશે તો જૈન કોમને ઉદય સત્વર થશે તેવી આશા રાખવામાં આવે સુનિરાજશી વલ્લવિજયજીના આ ઉપયોગી કાર્ય માટે અમો અમારો આનંદ પ્ર ર્શિત કરીએ છીએ, અને જેન શ્રીમતોને આવા ઉપયોગી કાર્યોમાં વિશેષ દય આપવા વિનંતિ કરીએ છીએ.
ગરીબ અને મધ્યમ વર્ગના જેને આ ઘવારીમાંથી કેમ પાર ઉતરે તે છે બતમાં જુદા જુદા પ્રયત્ન કરવામાં આવે છે. હાલમાં ખંભાતમાં તે માટે જે નવીન મંબધ કરવામાં આવ્યું છે. ખંભાતમાં તે સ્થળનાં સમાજ સેવક તર થી એક ભેજનશાળા ઉઘાડવામાં આવી છે, જેમાં જેન યાત્રાળુઓ અને પરદે વ્યાપારીઓને ત્રણ દિવસ સુધી કાંઈ પણ લીધા વગર અને પછીથી દિવસના ૨ આના લઈને જમાડવામાં આવે છે, અને જેઓને રાંધી ખાવાની અડચણ હોય તે ઓ પાસેથી પણ માસિક રૂપિયા પાંચ લઈ તેમને જમાડવામાં આવે છે. યાત્રા વ્યાપારી, વિશાળી અને સગવડ નહિ ધરાવનારાઓને આ ભોજનશાળા ઉપર સાઇનબ્રુત થવું પડે. આપણે ઘણી સાંસ્થાઓમાં અવ્યવસ્થા અને કોઈ કાઈ રહ્યું પાછળથી ધર્માદા ખાવા જેવું થઈ જાય છે તેવું છેઆ ખાતામાં નહિ થાય તે વિષ્યમાં આ સંસ્થા વિશેષ ઉપયોગી અને અનુકરણીય થશે. ખાત યાત્રા થળ છે, અને અનેક પશુઓ ત્યાં થાવા માટે જાય છે. યાત્રાળુઓને પણ જનાથી ઘણી સગવડ થી, અને તેમના રાંધવા વિગેરેની ખટપટ પણ ઓછી છે
શિક ભારતમાં ઘણે મહા થયા છે. ઘણી કંકોત્રીઓ એમાં ઉપર આવી છે. તે જોતાં જાણે કે દુકાળની કાંઈ અસરજ ન હોય તે ખ્યાલ આ છે. આ બાજુ આ જ ને રહી , હીરાલાર અમૃતલાલે શ્રી સિદ્ધાચળજી
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રટ નોંધ અને ચર્ચા.
મોટા દેરાસરમાં એક દેરીમાં પ્રતિષ્ઠા કરી સારા ય કર્યાં છે; અને પાલીતાણામાં તે દિવસે યાત્રાળુઓનુ સ્વામીવાત્સલ્ય કર્યું છે. ભાવનગરથી સૈાદ ગાઉ દૂર ત્રાપમાં એક સુંદર દેરાસર અધાવવામાં આવ્યુ છે. આ દેરાસર માટે ઘણે સ્થળે ખરડા – ટ્રેડ કરી તે પૂર્ણ કરાવવામાં આવ્યું છે, હુન્નુ કામ શરૂ છે. તે સ્થળે બહુ ફાડમાંથી વૈશાક શુદ્ધિ ૧૦ એ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વૈશાક દિ૭ મે ગૃહિદગ્પાળ જન કરવામાં આવ્યું હતું, અને શુદ્ધિ ૧૦ પ્રતિષ્ઠા અને શાંતિસ્નાત્ર રાખવામાં આવ્યા હતા. શ્રી નિમિત્ત અને પ્રતિષ્ઠા નિમિત્ત દેરાસરમાં ઉપજ લગભગ છ સાત હજાર રૂપિયાની થઇ છે. મૂળનાયકજી શ્રી પાર્શ્વનાથજી પ્રથમ નિ ય કરેલા શેઠ વીઠલ સંઘજીની વિધવા માઇને બેસાડ્યા છે. સાથે પાંચ દિવસ સુધી બહારગામવાળાઓ માટે રસે પણ ઉઘાડવામાં આવ્યુ હતું. અહારગામથી લગભગ ત્રણ હજાર માણુસ આવ્યું હતું. પ્રતિષ્ઠામાં આનંદ સારા આવ્યે હતેા, પ્રતિષ્ઠા કરાવવા માટે છાણીથી સુશ્રાવક જમનાદાસ હીરાચ ંદ પધાર્યાં હતા. ભાવનગરના કેટલાક ગૃહસ્થાએ પણ એ શુભ કાર્યમાં પાતાથી અનતે લાભ લીધા હતા.
*.
#
*
યાત્રાળુઓની સંખ્યા થી સિદ્ધાળજીના પવિત્ર તીર્થની યાત્રાના લાભ લેવા હુમેશા વધતી જાય છે. તેને ઉતરવાની સગવડ મળે તે માટે ઘણી ધૂમશાળાએ પાલીતાણામાં થઇ છે. આ ધર્મશાળાઓના વહીવટ જે માણસાના હાથમાં સોંપવામાં આવે છે તેએ ઘણી વખત હલકી વૃત્તિ મતાવે છે, અને* ગરીબ યાત્રાજીએને ઉતરવાની પૂરેપૂરી અગવડ પડે છે. આ ઉપરથી શેઠ, આણંદજી કલ્યાણુ જીની દેખરેખ નીચે એ ઉદાર ગૃહસ્થા તરફથી શેઠ, આણું દજી કલ્યાણજીના કળાવાળા વડામાં હાલમાં મહુ સુ ંદર ધર્મશાળા બાંધવામાં આવી છે. હાલ આ સ્થળે ૨ આરડીએ કરવામાં આવી છે. રહેવા માટે આરડા અને રસોડા જુદા જુદા છે. સાથે તે વડામાં કુવે! પશુ હેાવાથી સગવડ બહુ સારી છે. આ ધર્મશાળાનુ કાર્ય હતુ ચાલુ છે. તેમાં તે વધારે ઓરડીએ બંધાશે તેા તે એ ડીએના દરેક યાત્રાળુઓ લાભ લઇ શકશે. ખીજી ધર્મશાળાઓની જેમ હુંલંકી વૃત્તિના આ શાળામાં પ્રવેશ નહિજ થાય તેવી આશા રાખવામાં આવે છે. ગરીબ શ્રીમંતના તફાવત આ ધર્મશાળામાંથી તદનજ નીકળી જશે તેમ આપણે ઇચ્છીશું, શ્રી યીલ્ડની જેમ અહીં પણ એરડીએ તાળાં દેવાનો રીવાજ જ ન રાજ્યે ડાય તે જે આરડી ખાલી હશે તેમાં ગરીબ કે શ્રીમત દરેક વગર પૃષ્ઠચે ઉતરી શકશે, આ ધર્મશાળા બહુ સગવડવાળી થઇ છે, અને પાલીતાણામાં આવી ધર્મશાળાની ખાસ જરૂર છે. ઉદાર અને શ્રીમંત જેને આ કર્મશાળાની વૃદ્ધિના કાર્યમાં પોતાની ઉદારતા જરૂર લખાવશે એવી આશા રાખવામાં આવે છે.
For Private And Personal Use Only
のご
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
たど
અંને ખૂબ કાર
પ્રણ પત્રિકા
ઉપર જવું દ્યાપન વિગેરેમાં જે ખર્ચ કરવામાં આવે છે તે ખલમાં ખાવાના, અને વિદ્વાન મુનિમહારાએએ બહુ વચાર કરવાની જરૂર છે. એસ્સાર દિવસના જાણુ માટે હુન્ત્રા રૂપિયા ખર્ચી નાખવા અને કામના તા, નિરાધાર, પીનટેડ વાઘેલાએ ટે કાંઈ પણ વિચાર ન કરવે તે એ ખી એની ખીન છે. જે કામના હનયના પ્રવાહની દિશા ફેરવવાની ક્રૂર છે. જ્યાંસુધી પગ બાજુ રટો નોંઢુ સાંસુધી કામને ઉદય થાય તેમ મને તેમ લાગતું નથી. મિહારાએએ હવે ખહુ વિચાર કરવાની જરૂર છે. તેમને માન આપવાની સખ્યામાં ઘટાડા થતા જાય છે, વળી માન આપના રાખની દશા વળી પતી જાય છે, સાથે યુવાન જ્યાંથી શ્રદ્ધા પણ ઘરનાં ાય છે, તેવા સમયમાં જે કામના ઉદય માટે ગ્ય પગલાં લેવામાં નહ આવે, તે હોમ ટ્યુબના પ્રવાહને વાળવામાં નિહ આવે તે સરવાળે જૈન કામની દશા વધારે સહુ ો અને સાધુ-સુનિમહાએ ઉપરથી શ્રદ્ધા ઓછી થશે તેવા અ અને ભચુ રહે છે. સ્વામીવાત્સલ્યમાં એક દિવસને આનંદ ઘણા છે, પશુ તેજ રકાથી ી દાણા ખાને ઉપચાર્ગી કાર્ડ અઇ શકે તેમ છે. તેથી તેવા કા સાંથી ગામના સંગીન હતાળાં કાર્યો તર અને વાળવી તે વિદ્વાન મુનિમહા તળનું કલા છે. આ કન્તુ માંથી જેટલુ ચુત વાગે તેટલા જૈન કામને રહેછે. લાલ થવા સાથે તેમની જવાદારી વધતી જશે એમ સમજવાનું છે.
*
**
*
ボ
વહેત આદારો કરેલા હોના સબંધમાં અએ તેની સાથે કરેલા કેટલાક
તારી આ કાં આપેલા છે, હજી કેટલાક કરવા બાકીમાં છે. સંધ જો ઉતાવળા થને એકાએક કાંઈપણ વિચાર કરવા કરતાં વધારે સ્પષ્ટતા કરવાની ૮ છે. તેનું કપાયેલું ભાષણ કે આ શબ્દો નથી એ ચેસ થયેલ છે. અનં રોધી તેના મા ય વાની જરૂર છે. તે સાથે તેમના કહેલા શબ્દોના જૂથ
એ ન ધારે છે તે દ યાની જ છે, થાએ કલ્પિત છે, મહારી વાનોએ કા ઉદ્ધાર થી તે ઇત્યાદ્રિ વાચે તે બારે છે. તે ઝુ જૂદા છે અને તે દેશના ટોકમાં બે બુ થય છે તે જુદા છે. પિતને તે અલકા બેંક કહે છે. દિયા હાર તે બારને બદલે પાંચ મહાદત પ્રરૂપ્યા તેને કર્યું છે. મા દર પણ પાંચ માળ હતા તેમ કહેલ કરે છે. પટેલના બિલના સમધ પણ તેમના કહેવાની વ છપાયેલા લાસુધી આ “તે નથી, તેથી જેટલી ગેરસ
ન ધી હા પેટલી પર કરવા છે ત૭એ પટવા કરવાની જરૂર છે. પદ્મ વાળને રહી કામની અર્થ ચલાવાય અને તેનું સતષકારક પવિદ્યુતમ એક છે
津
satmm@sh
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* * *
૨-૪-૦ ૧-૧ર૦
ની છપાયેલા છે જ * વાંચનારાઓને ખાસ ઉપયોગી ભાષાંતર વિગેરે ઠી વિહિપુરૂષ ચરિત્ર ભાષાંતર - ૧ પર્વ લું-બીજું. ૨- .
૨ પ પ ૩ પર્વ છે-૮-૯ મું. ૩૦-.
૪ પર્વ ૧૦ મું શ્રી ઉપરાકાર છે. ભાષાંતર. પ લાગ ન લે. ({ભ ૧ થી ૪). ૬ ભાગ ૨ જો. ( ઘંભ ૫ થી ૮) ( હાલ નથી) yભાગ ૩ . ( હર ૧૦ થી ૧૪). 4 કાગ ૪ એ. (સ્થંભ ૧પ થી ૧૯)
૯ ભાગ ૫ મો. ( ઘંભ ૨૦ થી ૨૪). કરિનોવળી માગ ૧ લે. (કથાઓનો સંગ્રહ) A , ભાગ ૨ જે. ' • ભાગ ૩ જે.
ત્રણે જાના જુદા જુદા વિભાગે છૂટક પણ મળી શકે છે, શનું ઋય મહાત્મય ભાષાંતર. આ ગૌતમ કુક બાળાવધ (અનેક કથાઓ) ઉપમિતિ ભવપ્રપંચ પીઠબંધનું ભાષાંતર. અધ્યાત્મકલ્પદ્રુમ. વિવેચન સાથે આનંદઘન પદ્ધ વળી (૫૦ પદ વિવેચન સાથે
૧-૦-૦
૨૮
૦-૧૨
'-૮૦
રેમ મા... 2 હ-૧૨
-
શ્રી વિજયચંદ્ર કેવળી ચરિત્ર ભાષાંતર કી બેધચિંતામણિ ભાષાંતર. પ્રતિ મણના હેતુ. રત્નમ્બર રવતી ક. શી જૈન ધર્મ પ્રસારક સભાને સુબીલી અંક
લયા ભાષાંતર (અતિ રસિક) જ્ઞાનપંચમી. જીવનનું કેવળી ચરિક ભાષાંતર. પ્રિફર ચરિત્ર ભાષાંતર
ગાદિદેશના ભાષાંતર. ધતુપાળ ચરિત્ર સતર. , દરાજાને રાસ. બર્થ-ડરતા
S
5
M
e
=
---
છે
;
જે
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનગર પાંજરાપોળ તાબાના રા ય ક ર વી કે કરાર એ. ( રૂ. 40 ની મર. રાવશે, પર: પાક : મી . રાણજી--- મીના દર કરવાનું અને ના પાડી ને રાખવાનું છે. પગારે માસિક રૂા. 34 સુધી આ | હ ડી છે પ્રકારમાં મંત્રી -ભાવ આ દ - - - અલ હ પી શા કાર પાશ્ચામાં આવ્યા છે. ઇનામમાં છે રાજા તેરી યારી અનેક ઉપરી ઘાઓ બુદા પણ બહાર પાડવામાં આવેલ છે. તડ બાય ડાતા જ કરવામાં આવે છે. જે ઈ સંસ્થા મગર ગૃહ તે ખર હિમ તેણે વર અરજી ઉપરજ હવું એટલે કમાણી મા ક - ' અનુવાદ છે. આત્તિ બીજી ). છે. આથી વનમાળી ચા બુકી બીજી આવૃતિ પાને પાર પાડ’ છે. રાઓને જામીન જરપુરતી ન ભેટ આપવામાં આવશે. વાય બુલેટ મોકલવા માટે નાના પર ધયાન આપવામાં આવશે નહીં, વેચ કિંમત અને ટપાલ પર અડવાણી , For Private And Personal Use Only