SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ની જે ધર્મ પ્રારા. જતાં હાલમાં તેઓ મારવાડમાં પધાર્યા છે, અને ત્યાં પણ કેળવણી માટે એક મે ફંડ એકઠું કર્યું છે. ફંડ હજુ વધારવા અને તે ફંડની બરોબર વ્યવસ્થા થાય તે કરવા મારું તેઓ સાદીમાં જ કરવાના છે. ગોલવાડ તે મારવાડનો એ વિભાગ છે, અને ત્યાંના રેન ભાઈઓમાં વિશેષ કેળવણીને પ્રચાર થાય તે મ આ ફંડ એકઠું કરવામાં આવ્યું છે. કુંડમાં ફક્ત સાદરી ગામમાં જ રૂા. ૭૫૦૦ એકઠા થયા છે, જેનું લીસ્ટ જેન પત્રમાં છપાયેલ હોવાથી અમે અત્રે આપે નથી. તેની આસપાસના ગામોમાં વિહાર કરતાં બીજા પણ પંદર-વીશ હજ રૂપિયા રાઠા છે, અને કુંડનું કામ ચાલુ છે. મુનિ મહારાજાએ તેમના સદુપકે થી ધારે તે કાર્ય કરી શકે છે. જમાનાને અનુકુળ અને કેસને ઉદય થઈ શકે તે કાર્યો માટે હવે મુનિહારાજાઓએ પ્રયત્ન કરવાની જરૂર છે. આ દિશામાં તેમ સહાય મળશે તો જૈન કોમને ઉદય સત્વર થશે તેવી આશા રાખવામાં આવે સુનિરાજશી વલ્લવિજયજીના આ ઉપયોગી કાર્ય માટે અમો અમારો આનંદ પ્ર ર્શિત કરીએ છીએ, અને જેન શ્રીમતોને આવા ઉપયોગી કાર્યોમાં વિશેષ દય આપવા વિનંતિ કરીએ છીએ. ગરીબ અને મધ્યમ વર્ગના જેને આ ઘવારીમાંથી કેમ પાર ઉતરે તે છે બતમાં જુદા જુદા પ્રયત્ન કરવામાં આવે છે. હાલમાં ખંભાતમાં તે માટે જે નવીન મંબધ કરવામાં આવ્યું છે. ખંભાતમાં તે સ્થળનાં સમાજ સેવક તર થી એક ભેજનશાળા ઉઘાડવામાં આવી છે, જેમાં જેન યાત્રાળુઓ અને પરદે વ્યાપારીઓને ત્રણ દિવસ સુધી કાંઈ પણ લીધા વગર અને પછીથી દિવસના ૨ આના લઈને જમાડવામાં આવે છે, અને જેઓને રાંધી ખાવાની અડચણ હોય તે ઓ પાસેથી પણ માસિક રૂપિયા પાંચ લઈ તેમને જમાડવામાં આવે છે. યાત્રા વ્યાપારી, વિશાળી અને સગવડ નહિ ધરાવનારાઓને આ ભોજનશાળા ઉપર સાઇનબ્રુત થવું પડે. આપણે ઘણી સાંસ્થાઓમાં અવ્યવસ્થા અને કોઈ કાઈ રહ્યું પાછળથી ધર્માદા ખાવા જેવું થઈ જાય છે તેવું છેઆ ખાતામાં નહિ થાય તે વિષ્યમાં આ સંસ્થા વિશેષ ઉપયોગી અને અનુકરણીય થશે. ખાત યાત્રા થળ છે, અને અનેક પશુઓ ત્યાં થાવા માટે જાય છે. યાત્રાળુઓને પણ જનાથી ઘણી સગવડ થી, અને તેમના રાંધવા વિગેરેની ખટપટ પણ ઓછી છે શિક ભારતમાં ઘણે મહા થયા છે. ઘણી કંકોત્રીઓ એમાં ઉપર આવી છે. તે જોતાં જાણે કે દુકાળની કાંઈ અસરજ ન હોય તે ખ્યાલ આ છે. આ બાજુ આ જ ને રહી , હીરાલાર અમૃતલાલે શ્રી સિદ્ધાચળજી For Private And Personal Use Only
SR No.533406
Book TitleJain Dharm Prakash 1919 Pustak 035 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy