SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રક્ત મુક્તાવ રહેવા ઉત્તમ સ્થાનરૂપ સકળ શ્રુભરી જીવદયા જો નિજ દીલમાં ખારીએ તે તેથી ગળ જતાં માક્ષપદને પામી શકીએ. ૧ જેવી રીતે સેાળમાં જિનેશ્વર શ્રી શાન્તિનાથજીએ સીંચાણાથી પરાભવ પામતા પારેવાને નિજાણે રાખી દયાધને દાખવ્યા, તેમ સ્વહૃદયમાં કરૂણાવ રાખીને જો દયાધમ નું સેવન કરવામાં આવે તે ભવસમુદ્રને તરી નિશ્ચે સદુઃખને દૂર કરી શકાય. ૨ જે વિષય કષાયાદિ પ્રમાદવશ થઇ સ્લપર પ્રાણની હાનિરૂપ હિંસા કરે છે તેને અંત વગરના-અનંત જન્મ મરણનાં અસહ્ય દુઃખ સહેવાં પડે છે. સ્વાભા જે પરને પરિતાપ ઉપળવવામાં આવે તા તેથી અન ત ચુણા પરિતાપ પામવાનાં પ્રસંગ પેાતાને જ આવી પડે છે; આ લાકમાં જ એથી વધમધન છેદન ભેદન પ્રમુખ અને પરભવમાં નરકાદિનાં દુ:ખ સહેવાં પડે છે. પરંતુ જો કાઇ નાની ગુરૂની કૃપાથી વિવેક દ્રષ્ટિ ખુલ્યે અને ક્ષમાગુણ પ્રગટે તે દુષ્ટ હિંસાદીષથી ખેંચી અમૃત વ અહિંસા ય દયાને લ.જી મેળવી શકાય. સર્વ પ્રાણીવર્ગને સ્વામતુલ્ય લેખી સુખાતા ઉપજાવવા આવે છે તે પરિણામની વિશુદ્ધિથી પોતાને જ આ લાક તેમજ પરલેાકમાં અને ગુણી સુખાતા ઉપજે છે. જેવાં ખીજ વાવે છેતેવાં જ ક મળે છે એમ સમજી સુજ્ઞ જનાએ હિંસારૂપવિષબીજ નહિ વાવતાં અહિં સારૂપ બીજ જ વાવવાં જોઇએ. સ ંક્ષેપમાં પરોપકારઃ પુણ્યાય, પાપાય પરપીડન પપકાર પુન્ય ને માટે અને પરપીડન પાપળને માટે થાય છે. સત્ય, પ્ર ભુકતા, ગીત અને રાતેયાદિ ના નિયમે માદરા પાળવાને અગરગ હેતુ ક્રમાં ધર્મની રક્ષા અને પુષ્ટિ અર્થ જ છે. એ મુદ્દાની વાત નિજ લક્ષમાં રાખી શામજી નને અનુસરવા પ્રમાદર્રાહત પ્રયત્ન કરવા ચિત છે. તેન ૨૭ સત્ય વાણી વદવાને પ્રભાવ સમજી પ્રિય અને હિતવચ્ચન જ ઉચ્ચારવા હિતાપદેશ. ગેલ અમૃત વાણી, સાચથી અગ્ન પાણી, જ સમર અહિણી, સાચ વિશ્વાસ ખાણી; મુન્દ્રા સુર કીજે, સાચી તે તરીકે, તિજી સ્ફુલિક તજીઅે, સાચ વાણી વદીજે. જગ અપજસ વાધે, ફૂડ વાણી વદતા, વજી પતિ ગયે, સાખ ફૂટી ભરતા; અસત વન વારી, સાચને ચિત્ત ધારી, વદ વચન વિચારી, જે સદા સૌખ્યકારી. ઝેર અમૃત થાય. ને સાપ પુષ્પમાળા થાય, ૩ અસત્ય For Private And Personal Use Only KUT
SR No.533406
Book TitleJain Dharm Prakash 1919 Pustak 035 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy