SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધ પ્રકાર. દ્વારા જાગૃત્ત થયા છે અને પિતાની શોધખોળ તથા બહુ શ્રમથી એકત્રિત કરેન દલીલેથી જેને પ્રાધ્યા છે એવી એમની શાસ્ત્રના સમ્યક્ પરિણમન સંબંધ ર લાયકાત કેટલી છે તે પુરવાર થઈ ચૂક્યું છે. તેમણે દેવદ્રવ્ય સંબંધી આપેલા ભાષણમાં પણ મૂળ સૂત્ર (આગમોને વળી રહી અનેક બાબતે ચચી છે તે ઉપરથી તે તેઓ પૂર્વના અનેક ધુરંધર આચાર્યો કરતાં પણ એટલા આગળ વધી ગયેલા જણાય છે કે તે ઉપરથી તેમની જે તે મત ઉપર કેટલી શ્રદ્ધા છે ? તથા તેમને પંડિતમન્યતા અતિરેક કેટલાક તે સ્પષ્ટ સમજી શકાય છે. આશ્ચર્ય જેવું એ છે કે તે શાભાના સુજ્ઞ પ્રમુખ પણ ગર તે કારણથી પિતાના વિચારોમાં નિડરતા તો બતાવી શક્યા નથી. બહેચરદાસ આપણે સ્વતંત્ર વિચારકને બદલે સ્વછંદ વિચારક કરીએ તો તે ન્યાયયુક્ત ગણાય. ૪ . પંડિતજીને તેમણે કરેલી દલીલ નાં આગનું સારું જ્ઞાન હશે એમ આ ' પણે માનવું જોઈએ. લેખકને તે તેવું ઉંડું જ્ઞાન ન હોવાથી તેણે સામાન્ય રીતે પિ તોના વિચારો દર્શાવ્યા છે. સુરો તેની યથાર્થતા વિચારી શકશે. પંડિતજીએ જ્યાં ત્યાં આગમને જ અપદ આ ચર્ચા કરી છે. આગામે અલબત્ત મા જ છે પણ તે સાથે પંચાંગી તથા અન્ય ધર્મગ્રંથોની ઉપેક્ષા તેઓ શાકાસણી કરે છે અને તેમ કરવાની સત્તા તેમણે ક્યાંથી પ્રાપ્ત કરી છે? શું પૂર્વચાની તે તે રચનાઓ આગમને અનુસરીને નથી? તેને તેઓ ખુલાસે કરશે ? કારણ કે પિતપતાના યુગ ( સમય) ને દાનમાં રાખી પૂર્વ મહાપુરૂષ જે જે રચનાઓ કરે અને જેને પછીના આ માન્ય રાખે તેને આપણે પણ આગમ જેટલું જ માન આપવું જોઈએ. આપણે માટે તે તે પણ આમ જ છે. આગમ તે અગમ્ય અર્થથી ભરેલા છે. તેનું રહસ્કૃત કે પ્રાકૃત ભાષાસાહિત્યનું જ્ઞાન પાત્ર મેળવવાથી મળી શકતું નથી. તેમ છે તે પૂર્વાચાર્યોએ તેની ઉપર ટીકા, ચૂછી કે ભા આદિ રચવાની તકદી ન લીધી હોડ. વસ્તુતઃ આગમોનું યથાર્થ શાન તે મૂળ માત્ર વાંધી નથી મળી શકતું પણ પંચાંગનું સૂફમાવલોકન કરત્રાથી જ મળી શકે છે એ પંડિતજીને સમજવું જોઈતું હતું. માત્ર આગમન આગળ કરવી એટલે અંશે તેણે થાનકવાસપણું સ્વીકાર્યું છે અને અનેક મહાપુરપાનું ડોર વટસા મા હુ કયું છે અને એમ કરીને પિતાની વિકતાનો જેનોને પરિચય કરાવ્યો છે જે અતિ શનીય છે. આ પરિણામ “કાવકો સૂવન કરી શકે ? એ તારા પ્રતિધિ હાં કરાવી આવેલું આપણે નિર્વિવાદપણે ગાડી ફાડીઓ અને એથી તે શાત્રોમાં સુ વહેવા જેટલું ગાંભીર્ય તથા શ્યતા For Private And Personal Use Only
SR No.533406
Book TitleJain Dharm Prakash 1919 Pustak 035 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy