________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંડિતજી સાથેના પ્રશ્નોત્તર.
'છેવાળી કે નગ્ન મૂત્તિઓ હતી જ નહીં, પરંતુ પાછળથી જ્યારે વેતાંબરો અને દિગંબરો
એવા બે પક્ષ પડ્યા ત્યારે તેઓએ સઘળી મૂર્તિઓ વહેંચી લેવા માંડી અને પાછકાળી મૂર્તિઓ એક બેજની ઓળખાય તેટલા માટે હાલ જે નીશાની છે તે ચકરવામાં આવી, અસલ મૂર્તિઓને એવી નિશાનીઓ હતી જ નહીં.” આ વાત શા આધારે કહી છે?
પંડિત-શ્રી ધર્મસાગર ઉપાધ્યાયને કલે એક ગ્રંથ છે તેમાં એ વાત લખેલી છે.
તબી–એ કો ગ્રંથ અને તેમાં શી રીતે કહ્યું છે તે કહી શકો? અને એ ગ્રંથ અને તેના કર્તા આપને માન્ય છે ?
પંડિત–એ ગ્રંથને સ્થળ યાદ નથી. યાદ કરીને સ્થળ સાથે કહીશ. બાકી એ વાક્ય શિવાય એ ગ્રંથમાં ઐતિહાસિક શિવાયની કહેલી બીજી વાતો બધી મારે પ્રમાણ નથી.
તંત્રી–એક વાકપ તમને અનુકૂળ પડે તે માનવું અને બાકીનું તે ગ્રંથનું કથન માન્ય ન કરવું તે ઘટિત છે ? વળી જે પુરૂષના : પ્રમાણિકપણા માટે જેનશાસનમાં અનિશ્ચિતપણું છે તેના કથન ઉપરથી મૂર્તિઓના સંબંધનાં વિચારે પ્રકટ કરવી તે ગ્ય છે?
પંડિતમને તેમાં કાંઈ વધે લાગતો નથી.
તંત્રી–વારૂ! એ કર્તા પુરૂષની અગાઉ તેમજ તેમણે જે વૃત્તાંત આપેલ હોય તેની પણ અગાઉની સંખ્યાબંધ પ્રતિમાઓ સંપ્રતિ રાજા વિગેરેની ભરાવેલી એવા ચિહુવાળી હોય તે પછી તમારું કથન અસત્ય ઠરે કે નહિ? પંડિત–એ ચિન્હ સંબંધી કાળ
છે. કતાથી હં એ હકીકતને પ્રમાણભૂત માનતો નથી.
મી. મેતીચંદ–તમારી કહેલી દિગંબર વન તકરારને પ્રસંગે આ કરીને એવી વાત લખવી કે બલવી જે
પંડિત–હું એવું મને યેગ્ય
તંત્રી–હાલ આપણે આટલે કેટલીક બાબતમાં આપની સાથે વાત
છે. દરેક વગર ( આટલી વા થયા પછી !
- પાલીતાણામાં
આ ધર્મશાળાની રાખવામાં આવે છે.
છે. આ બાજુમાં અત્રેના રહે * ઉપર આવી છે. તે જેલૈં
- વૈશાક માસ નું
For Private And Personal Use Only