________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
z
જૈન ધર્મ પ્રકારા,
''
પવિત્ર દિવસે આપણુ હુએ ખરા જીગરથી ‘ જય બીયરાય ” ના સૂત્ર પાઠમાં ગ ણુધર ભગવંતાએ સૂચળ્યા મુજબ એજ પ્રાધવાનું છે કે, “ હે વીતરાગ પ્રભુ ! આપ જ યવ તા તા ! હું જગદ્દગુરૂ ! આપના પ્રભાવથી અમને આટલી વસ્તુઓની પ્રાઈસ થએ ! પૂજ્ય પ૨માત્મ પ્રભા ! એક તા ભત્ર નિવેદ-વૈરાગ્ય પ્રાપ્ત થાઓ ! જન્મ મધુપ અનંત દુ:ખમય આ સસાર સાગરમાંથી અમારો ઉદ્ધાર કરવા સત્ય જ્ઞાન અને વૈરાગ્ય રૂપી તરવાનું સાધન અમને આપો, જેથી સત્ય માર્ગ સમ જવાનું અને સદ્દભાવથી તે માર્ગ પળવાનું અમારાથી સુખે સુખે અની શકે. બીજું હું વીતરાગ પ્રલે ! અને માર્ગાનુસારીપણું-સાધુ તેમજ ગૃદુસ્થધર્મ સહેજ પામી શકાય એવા સીધા સરલ અને પ્રમણિક માર્ગેજ ચાલવા જેવી બુદ્ધિ, શક્તિ અને દઢતા અમને પ્રાપ્ત થા. ત્રીજું આપનાં પવિત્ર શાસનમાં ઉપદેશેલ રત્નત્રયીનું યથાયોગ્ય આરાધન કરીને અમે દુ:ખ-કલેશ રહિત અખંડ સુખના ભાગી થવા રૂપ ઇષ્ટ ફળને પામીએ એવુ આત્મઞળ આપ અમને આપો. ચાક્ષુ આ લોક પરલોક એ ઉભય લેાક ) વિરૂદ્ધ દુષ્ટ નિર્દેનિક કામથી અમે સદંતર દૂર હીએ એવી સન્મતિ આપ અમને આપા, જેથી અમે સ્વપર હિતકાર્ય નું જ સહર્જ સેવન કરી શકીએ. પાંચમું મા િપતા વિદ્યાગુરૂ સ્વામી પ્રમુખ વડીલ જનેનુ બહુ માન, સેવા, ભક્તિ અમે સદાય કરતા રહીએ, તેમને અનાદર, અબહુમાન કદાજ ન કરીએ એવી સદૃદ્ધિ અમને સદાય આપે।. છઠ્ઠુ તનથી, મનથી, વચ નથી કે ધનથી કાર્યનું પણ હિત કરવા અમે સદાય ઉજમાળ રહીએ અને અતિઆચરણ્યા અમે વિરમીએ એવી સુબુદ્ધિ અમને સદાય જાગ્રત રહે તેમ કરો. વળી સામુ સારા ઉત્તમ કલ્યાણકારી ગુરૂને જોગ મળે, તે સુગુરૂના વચનામૃતનું મમથી પાત કરી, તેમની એકાન્ત હિતકારી આજ્ઞાનું અખંડ પાલન કરી અમે અમારા અવતાર્યને સળ કરી શકીએ તેવુ આંતરબળ-સામર્થ્ય અને ક્ષે. -રન્તુ આપના પવિત્ર અત્રિનું મરણુ અમને સદાય બન્યું રહે, તેનું અમે યથામતિ અને થાશક્તિ અનુકરણ કરી અમારા આત્માને ઉન્નત બનાવીએ, અમારાં સઘળાં દુ:ખ અને કર્મના ફાય કરી શકીએ, અને રામાધિ મરણુ તથા એધિલાભ સરલાથી મન વચન કાયયેાગે આપના પવિત્ર માને અનુસરવા વડે અમે પ્રાપ્ત કરી શકીએ એવી નમ્રતા ભરી માંગણી અમે વારવાર આપ સમીપે કરીએ છીએ. ’
પરંતુ જ્હાલા ખંધુએ અને હૅના! એક પ્રકારની માગણી પ્રભુની પાસે હંમેશાં કરીને કેવા હાલ બેડીને બેસી રહેવાથી કશું વળે નહિ. આજસુધી પ્રમાદાચરણથીજ પણ એ ગુમાવ્યું છે, સર્વજ્ઞ વીતરાગ પ્રભુનાં એકાન્ત હિત વચનના અના બસ એ ચાદર કરને આપી? મા, એટલે કે ના વી
For Private And Personal Use Only