Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફુટ નોંધ અને ચર્ચા કઈ કઈ બાબતે સમાજને વિશેષ ઉપગી છે, તે બાબતો ઉપર લક્ષ્ય ખેંચતાં મજ રીપોર્ટ માં વિદ્વાન કેટરી લખે છે કે –“જ્યારે મુંબઈ ઇલાકામાં સહાયકારી મરણ ઉપર મધ્યમ ભાડાના મકાને કામદારો તેમજ કલાર્કો વિગેરે વર્ગ માટે બાંધવાની નેમ ધરાવનારી કો-ઓપરેટીવ સેસાઇટીને છ ટકાને વ્યાજે નાણુ ધીરને નામદાર સરકારે પાંચ લાખ રૂપિયાની રકમ અલાહેદી કાઢી છે, ત્યારે રહેઠા ની બાબતમાં દિલગીરી ઉત્પન્ન કરે તેવી કઢંગી સ્થિતિવા એક ખંડવાળી બેરડીઓમાં મુંબઈ શહેરની જેમ કે મની ૮૦ ટકા જેટલી વસ્તી વસે છે તે એર એ બદલીને જ્યાં સુધી સુખાકારી મકાનમાં જેને વસશે નહિ ત્યાં સુધી નિ કોમમાં આવતું કે, એ ભયંકર મરણપ્રમાણ ઓછું થશે નહિ. હરકેઈ ગમની તંદુરસ્તી ઉપર જીવન બળ મટો આધાર હોવાથી આપણે હાલની કાએ ભવિષ્યની પ્રજા વધારે તંદુરસ્ત કેમ ઉછરે તેની સંભાળ રાખવાની ફરજ મજવી જોઈએ. આ બાબત કોમના મધ્યમ વર્ગના સામાજિક સેવકોએ તેમની ખાકારી ( તંદુરસ્તી) ખરાબ મકાનમાં રહેવાને અંગે કેવી થયેલી છે તે શ્રીમાતેના ધ્યાન પર લાવવું ઘટે છે અને શ્રીમાને આ સવાલ હાથ ધરે નહિ ત્યાં સુધી સંપીને બેસવું જોઈતું નથી. કારણ કે આપણે કોમમાં ગરીબ અને મધ્યમ વર્ગની અતિશય જરૂરવાળી બે હાજતે છે. (૧) સસ્તા ભાડાના સુખાકારીવાળા મકાન અને (૨) જમાનાને અનુસરતી સંગીન કેળવણી. આપણે કેમની ભવિયની આબાદી સાથે અતિ નિકટ સંબંધ ધરાવનારા આ બે કાર્યો છે. આના પાછળ નો જેટલો પૈસો હાલ રેકશે તેટલો પસે હાલની તથા ભવિષ્યની પ્રજા પિતાની રસ્તીના બળથી તેમજ ઉધોગી જીદગીથી વ્યાજ સાથે પાછા આપશે.” કોમના દય માટે અને મુંબઈમાં વસતા જેન બંધુઓની જરૂરીઆત માટેની આ બંને બાબતે તરફ અમે પુનઃ પુન: જેન શ્રીમંતોનું અને મેટી સંસ્થાઓના કાર્યવાહકો“ લક્ષ ખેંચીએ છીએ. જેન શ્રીમંત અને સંસ્થાઓના, કાર્યવાહકે ધારે તે આ “બ્રતો તરતમાંજ અમલમાં મૂકી શકશે, અને તેમ થશે તે જૈન કોમને સત્તર ઉદય થશે. વજુદે જુદે સ્થળે વિહાર કરતાં મુનિ મહારાજાઓ ઘણું ઉપયેગી અને જનહિતનાં કાર્યો કરી શકે છે, શ્રીમદ્વિજયાનંદ સૂરીશ્વરજીના પ્રશિષ્ય મુનિરાજ શ્રી ૩વિજયજી પ્રથમ પંજાબમાં ઘણાં વસે સુધી વિહાર કરી ત્યાંના જેને પ્રતિકરી જેન જીમમાં સ્થિર કરી ગુજરાત તરફ પધાર્યા, અને મુંબઈમાં જમાનાને અને કેબિને ખારા ઉપરોગી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી. ત્યારબાદ - - 2 થી ગારમાંથી વિહાર કરી ૫ - ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38