________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન ધર્મ પ્રકારા,
૨૮ કુશીલ તજના હિતેશ-પરસ્ત્રી ગમનથી થતા ગેરફાયદા.
અપયશ પડઠ વાગે, લેકમાં લીહ ભાગે, રજન બહુ જાગે, ને કુળ લાજ લાગે, સજન પણ વિરાગે, મા રમે એણે રાગે, પતિ રસરા, દેષની કેડિ જાગે. પરતિય રસ રેગે, નાશ લકેશ પાયે, પતિય રસ ત્યાગે, શીળ ગગેય ગાયે; દ્રુપદ જનક પુત્રી, વિશ્વ વિવે વિદીતી, સુરનર મિલી સે, શીળને જે ધરતી.
૬૨ ભાવાર્થ-કામાન્ય બની પરસ્ત્રીગમન કે વેશ્યાગમન કરવાથી અપયશ વાધે છે, કુળ કલંકિત થાચ છે, લાકમર્યાદાને લેપ થાય છે-સ્વપરસ્ત્રીની કે સ્વપર પતિ પ્રમુખની મર્યાદા રહેતી નથી, દુર્જનનું જોર વધે છે-દુર્જનતા વધતી જાય છે. રજનનું મન જેથી વિરક્ત બની જાય છે તેવા પરસ્ત્રી સંબંધી વિષયરસમાં છે મુગ્ધ ! તું રાચીશ નહિ. સ્વસ્ત્રીમાં જ સંતેષ ધરનાર સુખી થાય છે, તે એક પની કલવાન લેખાય છે, સ્વસ્ત્રીને અનાદર કરી પરસ્ત્રીમાં લુબ્ધ બનનારને મહા હાનિ થવા પામે છે. ૧
પરસ્ત્રીના વિષયરાગમાં રંગાયાથી રાવણ જે રાજવી વિનાશ પામે અને દક્તિ વિષયથી વિરક્ત થયેલા ગાંગેય સર્વર યશવાદ પામ્યું. બાળવયથી જ શીલ ત્રતધારી જીવિત પર્યત અખંડ શીલનું પાલન કરવાથી અંતે તે સદગતિ પામે. વળી આખી દુનિયામાં વિખ્યાત થયેલી દ્રૌપદી તથા સીતા નામની સતીને તેની સુશીલતા (સ્વપતિ સંતોષ) ને લીધે અનેક દેવતાઓ અને મનુષ્યોએ સેવી હતી. ૨
જે શુભાશયવંત સ્ત્રી પુરૂષે પિતાના મનને અને ઈન્દ્રિયને કાબુમાં રાખીને તેમને ઉન્માર્ગે જવા દેતા નથી તેઓ ગમે તેવી તેની કસોટી વખતે પ્રાણપ્રિય ફલશ્રતનું સંરક્ષણ કરી ઉત્તમ સતાસતીઓની પંક્તિમાં લેખાવા યેગ્ય બને છે. આર્ય સતી સતાનાં એવાં અનેક ઉદાર દ્રષ્ટાંત સુપ્રસિદ્ધ છે. આવાં સુશીલ સ્ત્રીપુરૂષરત્નોને કષ્ટ વખતે દેવતાઓ પણ સહાય કરે છે. તેમને નિર્મળ યશ જગતમાં સર્વ = પ્રસરી રહે છે અને ગમે તેવું દુષ્કર કાર્ય તેઓ સુખે સાધી શકે છે. નિર્મળ લલના પ્રભાવે જ સુદર્શન શેઠની શૈલી બુટી ને સિંહાસન થઈ ગયું હતું. શીલના પ્રભાવે સતી સુભદ્રાએ કૂવામાંથી કાચે તાંતણે બાંધેલી ચાલવડે જળ કાઢીને
૧ આબરૂ જાય. ૨ પરરિયાપી. ૩ રાવણ. પ્રૌપદી ને સીતા. ૫ આખ વિશ્વમાં પ્રસિદ્ધ થઈ.
For Private And Personal Use Only